SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | છે અનની ઉત્પત્તિ થાય છે, તેર્વે જ રસેવિશેષરૂપે ગતિશીલ થઈને આદિત્યનાં પૂર્વભાગમાં આશ્રય લીધો. અમે જે સૂર્યનું લાલવર્ણવાળું રૂપ જોઈએ છીએ તે જ રસ છે. " સૂર્યની દક્ષિણ દિશાનું કિરણ તે તરફની મધુ નાડીઓ છે, યજુર્વેદના મંત્રો મધમાખી છે, યજુર્વેદ જ પુષ્પ છે અને સીમ વગેરે અમૃતરૂપ જળ છે. તે વજુમંત્રોને યજુર્વેદને અભિત કરેલ છે. તે અભિતપ્ત યુકમથી કૅિર્તિ વગેરે અને ભક્ષણ કરવા યોગ્ય અન્ન વગેરે ઉત્પન્ન થાય છે.” સૂર્યનું પશ્ચિમ દિશા તરફનું કિરણ તરફની મધુ નાડીઓ છે. સામ-મન મધુમાખી છે, સામવેદ જ પુણ્ય છે અને સોમ વગેરે અમૃત રૂપ જળ છે. સામ મિત્રોએ સામવેદના કર્મોને અભિપ્ત કરેલી છે. આ અભિપ્ત સામવેદની કીર્તિ વગેરે તાજ ભાણ કરવા વિગ્ય અન્નને ઉત્પન્ન કરે છે, સૂર્યની ઉત્તરદિશા તરફની નાડીઓ તે તરફની મધુ નાડીઓ છે, અથર્વો--મન્ત્ર જ મધુમાખી છે. ઈતિહાસ, પુરાણ પુષ્પ છે, સોમ વગેરે અમૃતરૂપ જળ છે. અઘ-મંત્રોને ઈતિહાસ, પુરાણ વગેરેને અભિપ્ત કરેલ છે, આ અબિતીતથી –કીર્તિ વગેરે તેમજ ભાણ કરવા યોગ્ય અન્ન વગેરે ઉત્પન્ન થાય ' = = .. આ સૂર્યની ઉપરની કિરણો તે જ તેની મધુ નાડીઓ છે. ગુપ્ત આદેશ મધમાખી છે. પ્રાણ જ પુષ્પ છે અને સોમ વગેરે અમૃતરૂ૫ જળ છે. ગુહ્ય દેશોએ પ્રણવરૂપનું ભાવોચન કરો આલ– ચનથી કીર્તિ વગેરે અને ભક્ષણ કરવા હોય અન વગેરે ઉત્પન્ન થયું... અંતમાં જણાવે છે કે વેદ જ અમૃત છે કે હાઈક સારુ અમૃતથી સંબંધિત દેવ સમૂહોને દર્શાવતા જણાવે છે કે–આમાં જે રોહિત વર્ષનું પ્રથમ અમૃત છે તેનાથી વસુગણ અગ્નિ દ્વારા જીવન ધારણ કરે છે. દેવગણો ભક્ષણ કરતાં નથી પરંતુ ફકત અનુભવથી જ તૃપ્ત થઈ જાય છે. વસુગણ તેનાં રૂપથી જ ઉપરામ પામે છે અને ફરીથી સમય આવતા ઉત્સાહિત થઈ " જાય છે. માધ્યન્દિન વનનું અમૃત છે તેનાં દ્વારા રુદ્ર દેવગણ ઇન્દ્ર દ્વારા જીવન ધારણ કરે છે. " ત્રીજા કિરણ રૂપી અમૃતથી આદિત્ય ગણ વરુણ દ્વારા ઉપજીવન ધારણ કરે છે. ચતુર્થ અમૃતરૂપી ફેરણથી મગ સોમની પ્રધાનતાથી ઉપજીવન ધારણ કરે છે. પાંચમાં કિરણરૂપી અમૃતયી સાધ્યગણ બ્રહ્મા દ્વારા જીવન ધારણ કરે છે. અદ્વૈતની રજૂઆત છે કેબ્રાદ્વારા જ અમૃતને પામીને તે આ રૂપમાં જ બ્રહ્મનાં જ પ્રવેશે છે અને પ્રકટ થાય છે. | ૩૧૨ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy