SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org (૫) હસ્તિજિલ્લા : જમણી આંખમાં રહે છે. ઈડાના આગળના ભાગમાં સ્થિત છે; અને ડાબા પગના અંગુઠા સુધી ફેલાયેલી છે. વરુણ અધિષ્ઠાતા દેવ છે. (૬) પૂષા : જમણા કર્ણમાં રહે છે. મુનિ સાંકૃત્યાયનીના મતે પિંગલાની પાછળથી થઈને ડાબા નેત્ર સુધી ફેલાયેલી છે. પૂષા નામના સૂર્ય અધિષ્ઠાતા દેવ છે, (૭) યશસ્વિની : ડાબા કાનમાં રહે છે. આ નાડી દક્ષિણ પગના અંગૂઠા સુધી ફેલાયેલી છે. દેવતા માસ્કર છે. (૮) અલમ્બુષા : મુખમાં રહે છે. નાભિકંદના મધ્યભાગથી ગુદા સુધી અલમ્બુપા યેલી છે. જલરૂપ વરૂણ અધિષ્ઠાતા દેવતા છે. (૯) કું : 7x4 લિંગ સ્થાનમાં રહે છે. સુષુણ્ણાના પૂર્વ ભાગમાં રહે છે. તે ઉપર અને નીચે રહે છે. તે દક્ષિણ નાસિકા સુધી જાય છે. અધિષ્ઠાત્રી દેવી ક્ષુધા છે. ૨૬ (૧૦) શોખની : (૧૨) વરુણા : Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ સ્થાનમાં ગાંધારી અને સરસ્વતીના મધ્યભાગમાં રહે છે અને ડાબા કાન સુધી ફેલાયેલી છે. સંવતા ચન્દ્રમાં છે. (૧૧) સરસ્વતી : સુષુમ્બ્રાના બન્ને ભાગમાં છે અને ઉપરની બાજુ જીવા સુધી ફેલાયેલી છે, તેના અધિષ્ઠાતા દેવતા વિરાટ્ છે. યશસ્વિની અને કુહૂની મધ્યમાં વસ્ત્ર નાડી રહે છે. દેવતા વાયુ છે. ૧૬૦ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy