________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
પ.પૂ. આચાર્ય રાષ્ટ્રસંત સાહિત્યમનીષી શ્રી જ્યંતસેન સૂ.મા.સા.ના આજ્ઞાનું વર્ત શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા. તેમજ તેમની શુશીષ્યાશ્રી કનક પ્રભાશ્રીજી મ.સા. આદિ ઠાણાં દસનું ચોમાસું થયેલ તેમની નિશ્રામાં આરાધનાનો પ્રવાહ ખૂબ જ ચાલ્યો. દ્રવ્યક્ષેત્ર કાળભાવે ભાવ યાત્રાની આરાધના શ્રી સંઘમાં થયેલ તેમાં ચડતા પરિણામે વોહરા હાલચંદભાઈ ખેતશીભાઈ પરિવારે (તેમના સુપુત્રી બબલદાસભાઈ, બાબુલાલભાઈ, હીરાભાઈ, પૂનમચંદભાઈ) ચડતા પરિણામે સમેતશિખરજીની ભાવયાત્રા શ્રી સંઘને કરાવીને તેમને તેમના મનોરથ પુરા કરેલ સંવત ૨૦૫૭ના ભાદરવા વદ-૬ રવિવાર.
૯-૯-૨૦૦૧
દોશી સેવંતીલાલ વાડીલાલ
For Private and Personal Use Only