SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९३० प्रश्नव्याकरणसूत्रे भेतव्यम् न हन्तव्यम् न जुगुप्सावृत्तिकाऽपि लभ्या उत्पादयितुम् । एवं जिहवेन्द्रियभावनाभावितो भवति अन्तरात्मा - जीवः मुनिः । ततश्च - मनोज्ञामनोज्ञसुरभिदुरभिरागद्वेषे प्रणिहितारमा साधुर्मनोवचनकाय गुप्तः संवृतः प्रणिहितेन्द्रियः- एव संग्रहो बोध्यः 'धम्मं ' धर्म 'चरेज्ज ' चरेत्=अनुतिष्ठेत् ॥ सू० १० ॥ नाश नहीं करना चाहिये । और न अपने मनमें भी उस पर जुगुप्सा वृति जगे ऐसी चेष्टा ही करनी चाहिये । इस प्रकार से 'जिद्दाइन्द्रिय मुझे वशमें करनी चाहिये अन्यथा महान् अनर्थ का भागी मुझे होना पडेगा ' इस प्रकारकी जिस इन्द्रियकी भावना से भावित जब मुनि हो जाता है तब वह मनोज्ञरूप एवं अमनोज्ञरूप सुरभिदुरभि इस में राग द्वेष करने से रहित बन जाता है । इस प्रकारकी स्थिति से संपन्न बना हुआ साधु अपने मन, वचन, और कायरूप तीन योगों को शुभ और अशुभ के व्यापार से रहित कर लेता है और इस इन्द्रिय के संवरणसे युक्त बन जाता है । इस तरह रसनेन्द्रिय के संवरण से युक्त होकर वह चारित्ररूप धर्मका पालन करने में सर्व प्रकार से दृढ हो जाता है । भावार्थ - इस सूत्रद्वारा सूत्रकार ने इस व्रत की चौथी भावना का स्वरूप प्रदर्शित किया है। उसमें उन्होंने यह समझाया है कि साधुको अपनी रसना इन्द्रिय को रुचिकारक एवं अरुचिकारक रसों के आस्वादजन्य रागद्वेष के पक्षपात से रहित कर लेनी चाहिये, तभी जा कर वह रसनेन्द्रिय विजयी हो सकता है। ऐसा नहीं होना चाहिये कि જોઈએ. પેાતાના મનમાં કે પારકાના મનમાં તેના પ્રત્યે જુગુપ્સાવૃત્તિ થાય તેવું વન કરવુ જોઈએ નહીં, આ રીતે “ મારે જિજ્ઞા ઈન્દ્રિયને વશ રાખવી જોઇએ. નહી. તેા મારે મહાન અનને પાત્ર બનવું પડશે.” આ પ્રકારની જિજ્ઞા ઇન્દ્રિયની ભાવનાથી જ્યારે મુનિ ભાવિત થાય છે ત્યારે તે મનેાસરૂપ અને અમનેાના રૂપ, સુંદર અને અસુંદર દ્રવ્યો પ્રત્યે રાગ દ્વેષથી રહિત બની જાય છે. આ પ્રકારની ભાવનાથી યુક્ત બનેલ સાધુ મન, વચન અને કાય, એ ત્રણે ચેગોને શુભ અને અશુભ વ્યાપારથી રહિત કરી લે છે. અને આ ઇન્દ્રિયના સંવરણથી યુક્ત બની જાય છે. આ રીતે રસના ઇન્દ્રિયના સંવરણથી યુક્ત થઈને તે ચારિત્રરૂપ ધર્મનું પાલન કરવામાં બધી રીતે દૃઢ બની જાય છે. ભાવા—આ સૂત્ર દ્વારા સૂત્રકારે આ વ્રતની ચાથી ભાવનાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમાં તેમણે સમજાવ્યું છે કે સાધુએ પોતાની રસના ઇન્દ્રિયને રુચિકર અને અરૂચિકર રસેના આસ્વાદનને કારણે ઉત્પન્ન થતાં રાગદ્વેષને પક્ષપાતથી રહિત કરવી જોઈએ; ત્યારે જ તે રસનેન્દ્રિય પર વિજય મેળવી શકે For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy