SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुदर्शिनी टीका अ०५ सू० १ परिग्रहविरमणनिरूपणम् ८४५ भावार्थ-चतुर्थ संदर द्वार के प्ररूपण के बाद अब सूत्रकार पंचम संवर द्वारका वर्णन कर रहे हैं। इसके वर्णन करने का प्रयोजन उन्हों ने इस प्रकार कहा है कि जब तक जीव की बाह्याभ्यन्तर रूप परिग्रह से निवृत्ति नहीं होती तब तक वह चतुर्थ संवरद्वारका पूर्ण रूप से आराधक नहीं बनता है। धर्मोपकरणों के सिवाय अन्य पदार्थों का ग्रहण करना अथवा धर्मोपकरणों में मूर्च्छाभाव रखना इसका नाम परिग्रह है । मूर्च्छा का नाम आसक्ति है। वस्तु छोटी हो, बड़ी हो, चेतन हो चाहे अन हो वा हो या आन्तरिक हो कैसी ही हो, चाहे न भी हो, तो भी उसमें आसक्ति से बंधे रहना उसकी लगन में विवेक खो बैठना परिग्रह है । इस परिग्रहसे युक्त हुआ प्राणी क्रोध, मान, और लोभ कषायों से बंधा रहता है। राग द्वेष उसकी आत्मा में हिलोरे लेते रहते हैं । संयमके महत्त्व की गणना उसके चित्त में नहीं होती है। प्रभु द्वारा प्रतिपादित अपरिग्रह के सिद्धान्त की प्रतिष्ठा वह विचारा नहीं कर सरता है, अतः सच्चे अर्थ में श्रमण वही है जो इस परिग्रह से दूर है - विरक्त है । अपरिग्रही जीवके लिये प्रभुका आदेश है कि वह प्रभु द्वारा प्रतिपादित शासन में न शंका करे न कांक्षा करे माया ભાવા -ચોથા સંવરદ્વારનું વર્ણન કર્યાં પછી હવે સૂત્રકાર પાંચમાં સવરદ્વારનું વર્ણન કરે છે. તેનું વન કરવાના હેતુ. તેમણે એવા ખતાન્યા છે કે જ્યાં સુધી બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી જીવ નિવૃત્ત થતો નથી ત્યાં સુધી તે ચેાથા સંવરદ્વારના પૂર્ણ રીતે આરાધક બની શકતા નથી. ધર્મોપકરણા સિવાયના અન્ય પદાર્થને અપનાવવા અથવા ધર્મપકરણમાં ( મૂર્છાભાવ) મમત્વભાવ રાખવા તેનું નામ પરિગ્રહ છે. મૂર્છા એટલે આસક્તિ વસ્તુ નાની હોય કે મોટી હોય, જડ હોય કે ચેતન હોય, બાહ્ય હાય કે આન્તરિક હાય, ભલે ગમે તેવી હાય, ભલે ન પણુ હાય, તા પણ તેમાં અતિથી બધાઈ રહેવું-તેની લગનમાં વિવેકને ગુમાવી બેસવા તે પરમહ ગણાય છે. આ પરિગ્રહ વાળા માણસ ક્રોધ, માન, માયા, અને લાભ કાષાયા વડે બંધાયેલા રહે છે. રાગદ્વેષ તેના આત્મામાં ાન મચાવે છે. સયમનું મહત્ત્વ તેના ચિત્તમાં નહીં જેવું હાય છે. પ્રભુ દ્વારા પ્રતિપાદિત અપરિગ્રહના સિદ્ધાન્તની પ્રતિષ્ઠાના તે વિચાર કરી શકતા નથી, તેથી સાચો શ્રમણુ તા એ જ છે કે જે આ પરિગ્રહથી વિરકત છે. અપરિગ્રહી જીવને માટે પ્રભુને આદેશ છે કે તે પ્રભુ દ્વારા પ્રતિપાતિ શાસનમાં શંકા ન કરે કાંક્ષા ન For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy