SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३२ प्रश्नव्याकरणसूत्रे उत्तर-शंका ठीक है यह तो हम भी कहते हैं कि जीवरूप अरूपी पदार्थ की हिंसा नहीं होती है, परन्तु यहां हिंसा से तात्पर्य संभवित प्राणों का वियोग करना लिया गया है । पांच इन्द्रिय-कर्ण, चक्षु, घाण, रसना, स्पर्शन, ३ बल-मनबल, वचनबल, कायबल, आयु एवं श्वासोच्छवास, इन प्राणों का जिस प्रवृत्ति से वियोग होता हो उसका नाम हिंसा है ४! तथा-अकृत्य-सिद्धान्तों में जीवों की हिंसा करने का प्रभु ने निषेध किया है, क्यों कि यह कृत्य, अकृत्य-अकरणीय है, इसलिये उस रूप से यह अकृत्य होने के कारक प्राणिहिंसाको अकृत्य कहा हैं यह पांचवां भेद है ५। घातना-अर्थात्-घात करना छठा भेद है ६ । प्राणों का वियोग करना केवल यही हिंसा नहीं है किन्तु जिन कृत्यो से प्राणियों के प्राणोंको पीडा पहुँचती हो ऐसे कृत्य भी हिंसा ही है, 'यह बात मारणा पद से सूत्रकार ने प्रदर्शित की है। सातमा भेद ७। हनन-वध करना, यह आठवां भेद ८ । उपद्रवण-विनाश करना, यह नौवां भेद ९। निपातना-जिस जीव के जितने प्राण होते हैं उन जीव के उतने प्राणों का विनाश इस प्राणवध द्वारा होता है इसलिये इसे निपातना शब्द से व्यवहृत किया गया है। अथवा इस पद की जगह ઉત્તર–શંકા બરાબર છે એ તે અમે પણ કહીએ છીએ કે જીવરૂપ અરૂપ પદાર્થની હિંસા થતી નથી. પણ અહીં સંભવિત પ્રાણોને વિગ ४२वी, मेलिसा तात्५य सेवाम माथु छ. पांय ४न्द्रिय-1न, नेत्र, नासिt, રસના અને સ્પર્શેન્દ્રિય, ત્રણ બળ-મનબળ, વચનબળ, કાયબળ આયુ અને શ્વાસોચ્છુવાસ એ પ્રાણને જે પ્રવૃત્તિઓથી વિયોગ થાય તેનું નામ હિંસા છે. तया अकृत्य-सिद्धांतोमा प्रभुमे यानी हिसा ४२वाना निषेध या छ, કારણ કે તે કૃત્ય ન કરવા યોગ્ય છે, તેથી તે રીતે તે અકૃત્ય હોવાથી પ્રાણવધને भइत्य ह्यो छे. 24! पायी लेह थये..। વાતના એટલે કે ઘાત કરે તે છો ભેદ છે. પ્રાણેને વિગ કરે તે જ કેવળ હિંસા નથી, પણ જે કૃત્યથી પ્રાણીઓના પ્રણેને પીડા પહોંચે છે એવા કૃત્યે પણ હિંસા જ છે તે વાત “મારણ પદથી સૂત્રકારે પ્રગટ કરી છે. આ સાતમે ભેદ થયે. હનન–વધ કરે તે આઠમો ભેદ છે. ઉપદ્રવણ વિનાશ કરે તે નવમ ભેદ છે. નિપાતના-જે જીવોને જેટલા પ્રાણ હોય છે તેટલાં પ્રાણને વિનાશ આ પ્રાણવધ દ્વારા થાય છે તેને નિપાતના शपथी गृहीत शयेर छ. मया ॥ ५४नी या " तिवायगा" ५६ For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy