SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुशिनी टोका अ०३ सू) ४ कोमुनिरदत्तादानादिवतमाराधति? ७३३ प्रवचनप्रभावकत्वेन तत्सादृश्याच्च । एवं च वैयावृत्त्यस्य-आचार्यादि स्थानभेदेन दविधत्वकथनमविरुद्धम्। ___ यत्तु-' चेइय? ' इत्यस्य व्याख्यानम्--" चैत्यानि-जिनप्रतिमाः, एतासां योऽर्थः प्रयोजनं यस्य स तथा, तत्र" इति टीकान्तरे लभ्यते तद्भ्रान्तिमूलकम् , वैयावृत्त्यस्य जिन प्रतिमा प्रति विधानाभावात् । जिनपतिमाया अपि वैयावृत्य स्वीकारे व्याख्याप्रज्ञप्त्याद्यागमेषु वैया वृत्त्यस्य दशविधत्वप्ररूपणं विरुध्यतेतहणेन वैयावृत्यस्यैकादशसंख्याऽति प्रसङ्गात् । अन्तर्भाव आचार्य में कर दिया जाता है । जिस प्रकार आचार्य प्रवचन के प्रभावक होते हैं उसी प्रकार से ये दोनों भी होते हैं, अतः उनके जैसे इन्हें प्रभावक होने से परस्पर में इनमें सदृशता आ जाती है यही बात प्रकट करने के लिये सूत्रकार ने इन दोनों का पाठ आचार्य के पास रखा है। इस तरह से विचार करने से वैयावृत्य के स्थान दस ही प्रकार के सिद्ध होते हैं, इसलिये इनके भेद से वैयावृत्य में दशविधत्व कथन विरुद्ध नहीं है ऐसा जानना चाहिये। __ तथा-जो "चेहय?" इस पदका व्याख्यान-" चैत्यानां अर्थः प्रयो. जनम् यस्य सः चैत्यार्थः" चैत्य जिन प्रतिमा है प्रयोजन जिसको ऐसा साधु" ऐसा कहते हैं-उनका यह व्याख्यान भ्रान्ति मूलक है। कारण जिन प्रतिमा के प्रति वैयावृत्य करने का विधान नहीं है। यदि यह विधान माना जावे तो फिर व्याख्याप्रज्ञप्ति ओदि आगमों में जो वैयावृत्य के ये पूर्वोक्त दश भेद माने गये हैं उनमें विरोध आता है, क्यों ક્ષપક અને પ્રવર્તક છે તેમને સમાવેશ આચાર્યમાં કરી દેવાય છે. જેમ આચાર્ય પ્રવચનના પ્રભાવક હોય છે તેમ તેઓ બંને પણ હોય છે, તથા તેમના જેવા તેઓ પ્રભાવક હોવાથી પરસ્પરમાં તે બાબતની અમાનતા આવી જાય છે. એ જ વાત પ્રગટ કરવાને માટે સૂત્રકારે તે બંનેને પાઠ આચાર્ય સાથે કર્યા છે. આ રીતે વિચાર કરતાં વૈયાવૃત્યનાં દસ પ્રકારનાં જ સ્થાન સિદ્ધ થાય છે, તેથી તેમના દને કારણે વૈયાવૃત્યમાં દશ વિધતાનું કથન વિરૂદ્ધ પડતું નથી એમ સમજવું જોઈએ. तथा- २ " चेइय?" ॥ पहनुं व्याज्यान “चैत्यानां अर्थः प्रयोजनम् यस्य सः चत्यार्थः” चैत्य - प्रतिभा छे. तेनु प्रयोग ने मेवासाधु" એવું જે કહે છે. તેમનું તે કથન બ્રાન્તિમૂલક છે. કારણ કે જિન પ્રતિમાનું વૈયાવૃત્ય કરવાનું વિધાન નથી. જે આ વિધાન માની લેવામાં આવે તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ આદિ આગમેમાં વૈયાવૃત્યનાં જે પૂર્વોક્ત દસ ભેદ બતાવ્યા છે For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy