SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रभव्याकरणसूत्र प्रवाहापेक्षया नानाजीवापेक्षया च संसारस्यानाथपर्यवसितत्वात् । आस्रवस्य सादित्वे सपर्यवसितत्वे च स्वत एव विरमणे सिद्धानामिव संसारिणामपि कर्मबन्धाभाव प्रसङ्गः स्यात् । के ते पयास्त्रवाः ? इत्याह-हिंसा' इत्यादि, हिंसा जीवप्रज्ञप्त किया है। (हिंसामोसमदत्तं अवंभ परिग्गहं पंचविहो चेव) यह हिसा, झूठ, चोरी, कुशील और परिग्रह, इस प्रकार से पांच तरह का ही है। रागादिक अन्तरंग रिपुओं को जो विजित कर लेते हैं उनका नाम जिन है। जिन प्रभु ने जो आस्रव को अनादि कहा है उसका कारण यह है कि यह संसार अनादि और अपर्यवसित है । यद्यपि भव्यजीवों की अपेक्षा संसार में अनादिता होने पर भी अपर्यवसिता नहीं बनती है फिर भी नाना जीवों की अपेक्षा यह बन जाती है। आस्रव संसारी जीवों के ही होता है, मुक्त जीवों के नहीं । संसार में रहने वाले जीव ही संसारी जीव हैं। यह संसार प्रवाह एवं नानाजीवों की अपेक्षा जब अनादि अनंत है तो यह बात बन जाती है कि आस्रव भी अनादि अनंत है । अथवा यदि यों भी कह दिया जावे कि आस्रव ही संसार है और संसार ही आस्रव है। तो इस पक्षमें भी आस्रवमें अनादि अनंतता सुघटित हो जाती है। कारण इसकी प्रथमोत्पत्ति तो बनती नहीं है। यदि आस्रवको एकान्ततः सादि और सपर्यवसित ही माना जावे तो इस स्थिति में यह आस्रव जबतक संसारी जीवमें नहीं हुआ तबतक वह जीव सिद्धों (माया) ४ा छ. "हिंसामोसमदत्तं अबभं" परिग्गहं पंचविहो चेव" ते डिसा, અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહ એમ પાંચ પ્રકારના છે. રાગાદિ આંતરિક દુશ્મનને જે જીતે છે તેને જિન કહે છે. જિન પ્રભુએ આસને અનાદિ બતાવ્યા છે તેનું કારણ એ છે કે આ સંસાર અનાદિ અને અપર્યવસિત અનંત છે. જો કે ભવ્યજીની અપેક્ષાએ સંસારમાં અનાદિતા હોવા છતાં પણ અપર્યવસિતા બનતી નથી, છતાં પણ નાના જીવોની અપેક્ષાએ તે બને છે. આસવ સંસારી જીવોને જ થાય છે, મુક્ત જીવોને થતા નથી. સંસારમાં રહેનાર છ જ સંસારી જીવ છે. આ સંસાર પ્રવાહ અને નાના જીવોની અપેક્ષાએ જે અનાદિ અનંત છે તે એ વાત પણ નકકી થઈ જાય છે કે આસ્રવ પણ અનાદિ અનન્ત છે. અથવા જે એમ પણ કહેવામાં આવે કે આસ્રવ જ સંસાર છે અને સંસાર જ આસ્રવ છે, તે એ રીતે પણ આગ્નવમાં અનાદિ અનંતતા સુઘટિત થઈ જાય છે. કારણકે તેની પ્રથમ ઉત્પત્તિ તે સંભવી શકતી નથી. જે આસવને એકાન્તતઃ સાદિ અને સપર્યવસિત (સાન્ત) જ માનવામાં આવે તે તે પરિસ્થિતિમાં તે આસવ જ્યાં સુધી સંસારીજીવમાં For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy