SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७०९ सुदशिनीटीका भ० २ सू० ९ अध्ययनोपसंहार इसी का कथन भगवान महावीर प्रभुने किया है और (सुदेसियं) ऐसा ही उपदेश इसका उन्होंने देव, मनुज एवं असुरों सहित परिषदा में दिया है । ( पसत्यं ) यह द्वितीय संवरद्वार समस्त प्राणियों का हितकारक होने से प्रशस्त-मंगलमय है । ( बीयं संवरदारं समतं ) इस तरह का यह द्वितीय संवरद्वार समाप्त हुआ। (त्तिबेमि ) हे जंबू मैंने जैसा यह श्री महावीर प्रभु के मुख से सुना है उसी तरह का यह तुमसे कहा है । अपनी तरफ से इसमें कुछ भी कल्पित करके नहीं कहा है। ____ भावार्थ-दूसरे संवर द्वार का उपसंहार करते हुए सूत्रकार कह रहे हैं कि इस द्वितीय संवरद्वार को कि जिसका नाम सत्यमहानत है जो मुनिजन इन कथित पंच भावनाओं की दृढ़ता पूर्वक पालते हैं-जीवन भरतक-इसके अनुसार अपनी कर, चरण आदि की प्रवृत्ति को करते रहते हैं उनके अशुभ अध्यवसाय रुक जाते हैं, नवीन कर्मों का बंध होता नहीं है । पापों का स्रोत इसके प्रभाव से उनका रुक जाता है यह अपरिस्रावी आदि विशेषणों वाला है । त्रिकालवर्ती समस्त अरिहंत भगवंतों ने इसका स्वयं पालन किया है, और जीवों को इसके पालने का उपदेश आदेश उन्हों ने परिषदा में दिया है। भगवान महावीर ने भावारे अरेस छ भने " सुदेसिय" तेभो तेन ॥ प्रमाणे १ पदेश हेव, मनुष्य भने असु। सहितनी परिवहोमा माया छ. “पसत्थं " ॥ દ્વિતીય સંવરદ્વાર સઘળા પ્રાણીઓનું હિત કરનાર લેવાથી પ્રશસ્ત-મંગળમય छ. " बीय संवरदार समत्तं " An vilage'१२६।२ सभात थयु " तिबेमि" છે જબ! મે જેવું મહાવીર પ્રભુના મુખેથી સાંભળ્યું છે, મારી તરફથી તેમાં કલ્પિત કાંઈ પણ ઉમેરીને તે કહેવાયું નથી. ભાવાર્થ-બીજા સંવરદ્વારને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-સત્ય મહાવ્રત નામના બીજા સંવરદ્વારનું જે મુનિજન ઉપરોક્ત પાંચ ભાવનાઓને જીવન પર્યત દૃઢતાપૂર્વક પાલન કરે છે, તેના પ્રમાણે પિતાની કર ચરણ આદિની પ્રવૃત્તિ કર્યા કરે છે તેમના અશુભ અધ્યવસાય અટકી જાય છે, તેમને નવાં કમેને બંધ બંધાતું નથી, તેના પ્રભાવથી તેમને પાપને સ્ત્રોત અટકી જાય છે, તેથી તે અપરિસ્ત્રાવી આદિ વિશેષણવાળું છે. ત્રિકાલવર્તી સમસ્ત અરિહંત ભગવાને તેનું પિતે પાલન કર્યું છે, અને તેના પાલનને પરિ કદમાં જીવોને ઉપદેશ આપે છે ભગવાન મહાવીરે પણ તેમના પ્રમાણે જ For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy