SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५४० प्रश्नव्याकरणसूत्र 'ये यथा कुर्वन्तीति द्वार मुक्तम्' अथ परिग्रहो यादृशं फलं ददाति तदुच्यते'परलोगम्मि' इत्यादि___ मूलम्-परलोगम्मि य नहा तमपविट्ठा महयामोहमोहिय मई तमोसंधयोर तसथावर सुहुमबायरेसु पजत्तमपज्जत्तग एवं जाव परिय{ति जीवा लोभवनसंनिविद्या । एसो सो परिग्गहस्स फलविवागो इहलोइओ परलोइओ अप्पसुहो बहुदुक्खो की कुटिल प्रवृत्ति इसी परीग्रह के प्रभाव से जीवन को तहस नहस करती रहती है। कषायों की उत्कटता इसीके कारण जीवन में उतरती है । आहार आदि संज्ञाएँ इसी के प्रभाव से जीवन के पीछे पड़ी रहती हैं । गारव और इन्द्रिकों की स्वच्छंद प्रवृत्ति का कारण इसी परिग्रह की कामना है। कर्मों का अधिकरूप में आस्रव और कृष्णादि अशुभलेश्याओं का संबंध इसी परिग्रह के बल पर होता है । संसारका कोई भी प्रोणी यह नहीं जानता है कि मेरे पास जितना भी परिग्रह है उसका वियोग हो। भले ही मुनिजन इसकी कामना न करेंफिर भी प्रत्येक सचेतन व्यक्ति सचित्त आदि परीग्रह की पोट से बंधा ही रहता है। समस्तलोक में इस परिग्रह का अल्पाधिकरूप में साम्राज्य छाया हुआ है। यही आत्मकल्याण का निरोधक है। इसीलिये श्रावक जन इसका प्रमाण और मुनिजनमकल संयमी जीव-इसका सर्वथा परिहार कर देते हैं ।। सू०४॥ પ્રવૃત્તિ જીવનને બરબાદ કરે છે. તેને જ કારણે જીવનમાં કષાયની ઉત્કટતા ઉતરે છે. તેના જ પ્રભાવથી આહાર આદિ સંજ્ઞાઓ જીવનમાં પીછે પકડ્યા કરે છે. ગારવ (અભિમાન) અને ઈન્દ્રિની સ્વચ્છંદી પ્રવૃત્તિનું કારણ આ પરિગ્રહની કામના જ છે. આ પરિગ્રહને કારણેજ કર્મોને અધિક પ્રમાણમાં આસવ અને કૃષ્ણદિ અશુભ લેશ્યાઓને સંબંધ થાય છે. સંસારમાં કઈ પણ જીવ એ નથી ચાહતે કે તેની પાસે જેટલે પરિગ્રહ હોય તેને વિગ થાય. કદાચ મુનિજન તેની કામના ન કરે, તે પણ પ્રત્યેક સચેતન વ્યક્તિ સચિત્ત આદિ પરિગ્રહના સંચયથી બંધાયેલ રહે છે. સમ લેકમાં આ પરિ. પ્રહનું થડા કે વધુ પ્રમાણમાં સામ્રાજ્ય જામેલું છે. તે જ આત્મકલ્યાણનું નિરોધક છે. તેથી શ્રાવકોએ તેની મર્યાદા બાંધવી જોઈએ અને મુનિજનેએસકલ સંયમી જીવે-તેને તદ્દન ત્યાગ કરે જોઈએ . . ૪ For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy