________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૪
દશમે દેશાવગાશિક કીજે, એક આસને બેસી ભજ. એણી
અગીયારમે પિસહ વ્રત કીજે, છકાય જીવને અભય દાન દીજ. એણી
૧૨ બારમે અતિથિ સંવિભાગ કીજે, સાધુ સાધવીને સુજતું દીજ. એણું.
૧૩ ' સંલેષણાને પાઠ ભણજ, પાગમ અણસણ જે. એણ
૧૪ દશ શ્રાવકે સંથારે કીધે, મનુષ્ય જનમનો લાહે લીધે. એણ.
૧૫ બારે વ્રત એણી પેરે કીજ, નરક તિર્થંચનાં બારણાં દો. એણી
કાન્તિવિજય ગુરૂ અણી પર બોલે, નહિ સાધુ સાષવીને તલે. એણી
૧૭
૧૦૦ મરૂદેવી માતાની સઝાય. તુજ સાથે નહિ બોલું રિખમ, તે મુજને વિસારી જી. અનંત જ્ઞાનની તું બદ્ધિ પામે, તો જનની મા સાંભલી. તુજ મુજને મેહ હતા તુજ ઉપરે,
For Private and Personal Use Only