SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૭ કરી, બાવન ભેદ વિનય ભણજે, જિમ સંસાર તરી જે. ૩ ચકેસરી ગોમુખ સુર ઘરણી, સમકિતધારી સાનિધ્યકરણી, રાષણ ચરણ અનુસરણી; ગોમુખ સુરને મનડો હરણી, નિવણી દેવી જ્ય કરણી, ગરૂડ યક્ષ સુર ધરણ, શાંતિનાથ ગુણ બેલે વણ, દુશ્મન દૂર કરણ રવિ ભરણી, સંપ્રતિ સુખ વિતરણ; કીતિ કમલા ઉજવલ કરણી, રાગ રોગ સંકટ ઉદ્ધરણ, જ્ઞાનવિમલ દુઃખ હરણું. ૪ ચૌદશની સ્તુતિ. વાસુપૂજ્ય જિનેસર શિવ લહ્યા, તે રકત કમલને વાને કહ્યા, વસુપૂજ્ય નૃપતિ સુત માત જયા, ચંપા નગરીયે જન્મ થયા; ચૌદશી દિવસે જે સિદ્ધ ગયા, જસ લંછન રૂપે મહિષ થયા તે અજર અમર નિકલંક ભયા, તસ પાય નમી કૃત્ય કૃત્ય થયા. ૧ શ્રી શીતલ સંભવ શાંતિ વાસુપુજ્ય જિન્ના, અભિનંદન કુંથું અનંત જિના; સંજમ લીએ શુભ ભાવના, કે પંચમ નાણ લહે ધના; કલ્યાણક આઠ સોહામણ, નિત નિત તસ લીજે ભામણ સવિ ગુણ મણિરયણ રહિણ, પુરવે સવિ મનની કામના. તિહાં ચઉદસ ભેદ જીવ તણા, જગ ભેદ કહ્યા છે અતિ ઘણા; ગુણઠાણા ચઉદ તિહાં ભણ્યા, ચઉદશ પૂર્વની વર્ણન For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy