________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
ઇતિ નાગૅદ્રનરામરવંદિતપાદાંબુજપ્રવરતેજા દેવકુલપાટકઃ સ જયતિ ચિંતામણિપાર્થ:.
૩૮ દીવાલીનું ચૈત્યવંદન. (૧) મગધ દેશ પાવા પૂરી, પ્રભુ વીર પધાર્યા; સોલ પહાર દીએ દેશના, ભવિ જીવને તાર્યા, ભૂપ અઢારે ભાવે સુણે, અમૃત સી વાણી દેશના દીએ રચ/ એ, પરણ્યા શિવરાણી રાય ઉઠી દિવા કરે, અજવાલાને હેત; અમાવાસ્યા તે કહી, વલી દીવાળી કી. મિરૂ થકી આવ્યા ઇંદ્ર, હાથે લેઇ ટીવી, મેરઇયા દીન સફલ કરી, લોક કહે સવિ જીવી, કલ્યાણક જાણું કરી, દિવા તે કીજે; જાપ જપ જિનરાજને, પાતિક સવિ છીએ. બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવલજ્ઞાન; બાર સહસ ગુણણું ગણો, ઘર હશે ક્રોડ કલ્યાણ. સુર નર કિન્નર સહુ મલી, ગૌતમને આપે; ભટ્ટારક પદવી દેઈ, સહુ સાખે થોપે. જુહાર ભટ્ટારક થકી, લોક કરે જુહાર; બેને ભાઈ જમાડીયા, નંદિવર્ધન સાર. ભાઈ બીજ તિહાં થકી, વીરતણે અધિકાર; જયવિજય ગુરૂ સંપઢા, મુજને દી મનોહાર.
૫
૮
For Private and Personal Use Only