________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પળે નહીં; સદગુરૂ જી હૈ, તપ કિરિયા નવિ થાય, કર્મ ખપે જહથી સહી. સર
તુમચી અનુમતિ થાય, તે હું અણસણ આદરૂં; સર થોડા કાળ મઝાર, કષ્ટ કરી શિવપદ વરૂં. સ. ૨
મુનિવરજી હો, જેમ સુખ થાયે તુજ, તેમ કરો દેવાપિયા; મુનિ ગુરૂને ચરણે લાગી, સહુ શું ખામણડ કીયાં. મુનિ
આવ્યો જિહાં મશાન, બળે મૃતક વહિ ધગધગે; મુનિ બિહામણે વિકરાળ, દેખતાં મન ઊગે. મુનિ૦૪
પિતૃવન ઇણે નામે, દીસે યમન સરિ; મુનિ કાંટાળા તિહાં રૂખ, દૂર કરી સારિ. મુનિ ૫
આવ્યો તિણ વન માંહ, તિહાં આવી અણસણ કર્યું; કાંટે વિંધાણા પાય, તત્ક્ષણ લેહીજ નિહાળ્યું. મુનિદ પગ પડી પરનાળ, લેહી પાવસ ઉન્ન મુનિ ભાગી સુકુમાળ, કઠણ પરિસહ આદર્યો. મુન ૭
શાસ્તવ તિણિ વાર, કીધે અરિહંત સિદ્ધને. મુનિ ધર્માચારજ ધ્યાનજ ધર્યું, જિનહર્ષ ભલે મને મુનિ, ૮
દેહા. વદન આવી ગોરડી, પ્રાત સમય ગુરૂ પાસ કર જોડી મુખથી વદે, નાહન દીસે તાસ.
મુનિ કહે અનુમતિ લહી, કાઉસ્સગ રહ્યો શ્મશાન; મન ઇરછા ઘર પામિ, પહોંચ્યા દેવ વિમાન.
For Private and Personal Use Only