SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શું દહિવું રે, જે આગામે નિજ પ્રાણ મુનીસર, મારે વ્રતશું કાજ, મુજને દીડાં નવિ ગમેરે ઋદ્ધિ રમણ એ રાજ. મુ૦૧ સાચાં કરી જાણ્યાં હતાં કે, કાચાં સહુ સુખ એહ; જ્ઞાન નયણ પ્રગટયાં હવે રે, હવે હું ડીશ તેહ. મુ. ૨ દુક્કર વ્રત ચિર પાળવાં છે તે તે ન ખમાય; વ્રત લેઈ અણસણ આદરૂં છે, કષ્ટ અલપ જેમ થાય. મુ. ૩ જે વ્રત લીએ સુગુરૂ કહે રે, તે સાંભળ મહાભાગ ઘેર જઈ નિજ પરિવારની રે, તું તો અનુમતિ મા. મુળ ૪ ઘેર આવી માતા ભણી રે, અવંતી સુકમાળ; કોમળ વયણે વિનવે રે, ચરણે લગાડી ભાલા માતા જી મારે વ્રતશું કામ, અનુમતિ ઘો વ્રત આદરૂં રે, આર્ય સુહસ્તિ ગુરૂ પાસ; નિજ નરભવ સફળો કરૂં રે, પૂરે મારી આશ. મા. ૬ મૂરખ નર જાણે નહી રે, ક્ષણ લાખેણી જાય; કાળ અચિંત્યો આવશે રે, શરણ ન કઈ થાય. માત્ર ૭ જેમ પંખી પંજર પડયો રે વેદે દુઃખ નિશ દિશ; માયા પંજરમાં પડે છે, તેમ હું વિશવા વીશ. મા. ૮ એ બંધન મુજ નવિ ગમે , દીડાં પણ ન સુહાય; કહે જિનહર્ષ અંગજ ભણી રે, સુખી કર મેરી માય. મારા દેહા. આ કાયા અશાશ્વતી, સંધ્યા હો વાન, અનુમતિ આપે માતજી, પામું અમર વિમાન. ૧ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy