________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
શેઠ લુહાર તેણુ ગયે, કુંવરી ભાવના ભાવે રે, ઇણ અવસર વહેારાવિયે, જે કોઈ સાધુજી આવે છે. તે ૧૯
ઢાળ ત્રીજી. બેડલે ભાર ઘણે છે રાજ, વાતાં કેમ કરો છે–એ દેશી.
ઇણ અવસર શ્રીવીર જિનેસર, જંગમ સુરતરૂ આયા રે, અતિભાવે તે ચંદનબાલા, વાંદે જિન સુખદાયા. ૧
આઘા આમ પધારો પુજય, અમ ઘર વહેરણ લા; આજ અકાલે આબો માર્યો, મેહ અમી રસ વઠા રે; કર્મતણું ભય સર્વે નાડા અમને જિનવર ડા; આઘા આમ પધારો વર, મુજને પાવન કીજે. ૨ એમ કહીને અડદના બાપુલા, જિનને વહેરાવે રે; યોગ્ય જાણીને પ્રભુજી વહારે, અમિડ પૂરણ થવે. આ૦ ૩
બેડી ટલીને ઝાંઝર હુઆ મસ્તક વેણી રૂડી રે; દેવ કરે તિહાં વૃષ્ટિ સુવનની,સાડી બારહ કાડી. આઘા. ૪
વાત નગરમાં સઘલે વ્યાપી, ધન લેવા નૃપ આવે છે મૂલાને પણ ખબર થઈ છે, તે પણ તિહાં કણે જાવે. આ૦ ૫
શાસનદેવી સાનિધ્ય કરવા, બેલે અમૃત વાણી રે, ચંદનબાલાનું છે એ ધન, સાંભલ ગુણમણિ ખાણ. આવા
ચંદનબાલા સંયમ લેશે, તવ એ ધન ખર્ચાશે રે, રાજાને એણિ પરે સમજાવે, મનમાં ધરી ઉલ્લાસે. આવા. ૭
શેડ ધના કુમારી તેડી, ધન લેઈ ઘર આવે રે,
For Private and Personal Use Only