________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચ્છા પડિકમણું કરી પામીએ , પ્રાણીને થાય પુન્યને બંધ રે, પુન્યની કરણી જે ઉવેખર, પરભવ ચાશે અંધે અંધેરે. ગો૦
પંચ હજાર ને ઉપર પાંચસેર, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે જીવાભાઈ પન્નવણા તણી રે, મૂકે ભંડાર પુન્યની રેહશે. ગો.
પાંચ હજાર ને ઉપર પાંચસેરે, ગાયે ગર્ભવતી હ; તે તે અભયદાન દેતાં થકાં રે, મુહપત્તિ આપ્યાનું પુન્ય એહરે. ગો
દશ હજાર ગોકુલ ગાય તણરે, એકેક દસ હજાર પ્રમાણ તેને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિર્વાણ રે. ગોત્ર
તેથી અધિક ઉત્તમ ફલ પામીએ છે, પરને ઉપદેશ દીધાનું જાણ; ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણું રે. ગો.
શ્રી જિનમંદિર અભિનવ શોભતો રે, શિખરનું ખર્ચ કરાવે જેહરે, એકેકે મંડપ બાવન ચૈત્યને રે, ચરવલે આપ્યાનું પુન્ય એહરે. ગોત્ર
મા ખમણની તપસ્યા કરે, અથવા પંજર કરાવે જેહ રે એહવા કેડ પંજર કરતાં થકાં રે, કાંબકિયું આપ્યાનું ફલ એહ રે. ગો૦
For Private and Personal Use Only