________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી
પર્યુષણ પર્યાદિના
સક્ઝાયાદિ સંગ્રહ
આ પુસ્તકમાં પર્યુષણ પર્વનાં ચિત્યવંદને સ્તવને સજઝા તથા સ્તુતિઓ આપવામાં આવેલ જ છે. તે સાથે મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકનું
સ્તવન, અકૂઈનું સ્તવન, મહાવીર સ્વામીના ૨૭ ભવનું સ્તવન, મહાવીર સ્વામીનું પારણું-હાલરડું
વગેરે ખાસ ઉપયોગી વિષયે આપવામાં આવેલ જ છે. પર્વાધિરાજ શ્રી પર્યુષણની આરાધનામાં ખાસ
ઉપયોગી છે. કિંમત રૂા. ૧-૮-૦
લખે–મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ ઠે. ફતાસાની પળના ઢાળમાં.
અમદાવાદ,
For Private and Personal Use Only