________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૫
ફોગટ ફાંફાં મારવા, અંતે સગું નહિ કોઇ; લેબર જમાઈ ખાઈ ગયો છે, કુટાઈ ગયો કંદોઈ. સી. ૨ પાપ અઢાર સેવીને, લાવે પિસે એક; પાપના ભાગી કે નહીં, ખાવાવાળા છે અને સૌ ૩ જીવતાં જસ લીધો નહીંછ, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણું, પછી અંધારી રાત. સૌ ધન્ય તે મોટા શ્રાવકેજી, આણંદ ને કામદેવ; ઘરનો બોજે છોડીને જી, વીર પ્રભુની કરે સેવ. સી. બાપ દાદા ચાલ્યા ગયાજી રે, પૂરા થયા નહિ કામ કરવી દેવની ઠડીજી, શેખચલ્લીના પરિણામ. સૌ જે સમજે તો સાનમાંછ, સદગુરૂ આપે છે જ્ઞાન; જે સુખ ચાહો મોક્ષનાંખ, ધર્મ રત્ન કરી ધાન, સૌ૦ ૭.
૯ વૈરાગ્યની સજઝાય. (૩) મરણ ન છુટે પ્રાણીઓ, કરતાં કેટી ઉપાય રે; સુર નર અસુરા વિદ્યાધરા, સહુ એક મારગ જાય રે. મરણ ૧ ઇંદ્ર ચંદ્ર રવિ હળી મળી, ગણપતિ કામ કુમાર રે; સુર ગુરૂ સુર ઘેઘ સારીખા, પહોંચ્યા જ મ દરબાર રે.મરણ- ૨ મંત્ર જત્ર મણિ ઔષધિ, વિદ્યા હુન્નર હજાર રે; ચતુરાઈ કરે રે ચોકમાં, જમડા લૂંટે બજાર રે. મરણ૦ ૩ ગર્વ કરી નર ગાજતા, કરતાં વિવિધ તોફાન રે, માથે મેરૂ ઉપાડતાં, પહોંચ્યા તે સ્મશાન રે. મરણ ૪
For Private and Personal Use Only