________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
- આધિ વ્યાધિ વિનાશનં દુઃખહર, મિથ્યા અપવાદ નામ; દુષ્ટ પ્લેચ્છ, રિપુ કષ્ટ હરણું, શ્રીપાર્થ ચિંતામણિ ૧
૨૪ વિષહર પાર્શ્વનાથનો મહામંત્ર,
જિતુ આ જિતુ જિઉપશમધરી, ઔહી પાર્થ અક્ષરજપતે, ભૂત ને પ્રેત તિષ વ્યંતરસુરા, ઉપશમે વાર એકવીશ ગુણતિ. જિતુ.
દુષ્ટ ગ્રહ ગ શોક જરા જંતુને, તાવ એકાંતરો દિન તપતે; ગર્ભ બંધન વારણ સર્ષ વીંછી વિષ,બાલિકા બાળની વ્યાધિ હતે. ઓ.
શાયણિ ડાયણિ એહિણી રાંધણી, ફેટીક મોટીકા દુષ્ટ હંતિ, દાઢ ઉંદર તણું કેલ નેલા તણી, શ્વાન શીયાળ વિકરાળ દંતિ.
ધરણ પદ્માવતી સમરી ભાવતી, વાટ અવાટ અઢવી અટતે લક્ષમી લુંટ મળે, સુજસ વેળા વળે સયળ આશા ફળે, મન હસતે.
અષ્ટ મહા ભય હરે, કાન પીડા ટળે, ઉતરે શૂલ શીશક ભણત વદતિ વર પ્રીતશું પ્રીતિ વિમળ પ્રભો, પાર્થ જિન નામ અભિરામ મતે.
૨૫ અથ જવરતાવનો છે. નમો આણંદપુર અજપાલ રાજન, અજયા માતા જનમી જવર કૃપા નિધાન.
For Private and Personal Use Only