________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
૩
૩૭૧ શ્યામ વર્ણ તનુ શોભતા, જિન શાસનના ઈશ. નાણ નમું એકાવને, દર્શનના સડેશઠ; સિત્તર ગુણ ચારિત્રના, તપના બાર પ્રધાન. : એમ નવ પદ જુગતે કરી, તિન શત અડ ગુણ થાય પૂજે જે ભવિ ભાવશું, તેનાં પાતક જાય. પૂજયા મયણાસુંદરીયે, તેમ નરપતિ શ્રીપાલ; પુણે મુક્તિ સુખ લહ્યાં, વત્ય મંગલ માલ.
૬ પયુંષણનું ચૈત્યવંદન. વડાકલ્પ પુરવ દિને, ઘરે કલ્પને લા; રાતી જગા પ્રમુખે કરી, શાસન સોહા. હંય ગય શિણગારી કરી, કમર લા ગુરૂ પાસે; વડાકલ્પ દિન સાંભલે, વીર ચરિત્ર ઉલ્લાસે, છ દ્વાદશ તપ કીજીયે, ધરીયે શુભ પરિણામ; સાહમી વચછલ પ્રભાવના, પૂજા અભિરામ. જિન ઉત્તમ ગૌત્તમ પ્રત્યે એ કહેજે એકવીસ વાર; ગુરૂ મુખ પ ભાવશું, સુણે તે પામે પાર.
૭ પંચતીર્થનું ચિત્યવંદન. ધુર પ્રણમું શ્રી આદિદેવ, વિમલાચલ મંડન . નાભિરાયા કુળ કેશરી, મારૂદેવી નંદન, ગીરનારે ગીતો વાંદરું, સ્વામી નેમ કુમાર; બાલપણે ચારિત્ર લય, તારી રાજુલ નાર.
૧
For Private and Personal Use Only