________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭ કીજ, નવ આંબિલ નિરધાર; દેય સહસ ગણવું, પદ સમ સાડા ચાર એકાશી આંબિલ તપ, આગમને અનુસાર. ૩ - સિદ્ધચક્રનો સેવક, શ્રીવિમલેસર દેવ, શ્રીપાલ તણી પર, સુખ પૂરે સ્વયમેવ દુઃખ દેહગ ના, જે કરે એહની સેવ; શ્રીસુમતિ સુગુરૂને, રામ કહે નિત્યમેવ.
૩૩ શ્રી સિદ્ધચક્રની થાય. અરિહંત નમે વલી સિદ્ધ નમે, આચારજ વાચક સાહુ નમે દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણ.
અરિહંત અનંત થયા થાશે, વલી ભાવ નિક્ષેપે ગુણ ગાશે, પડિક્રમણ દેવવંદન વિધિશું, આંબિલ તપ ગણું ગણે વિધિશું.
છરી’ પાલી જે તપ કરશે, શ્રીપાલ તણું પરે ભવ તરશે; સિદ્ધચક્રને કણ આવે તેલે, એહવા જિન આગમ ગુણ બોલે.
સાડાચારે વરસે તપ પૂરે, એ કર્મ વિદારણ તપ શૂરે; સિદ્ધચક્રને મન મંદિર થાપ, નય વિમલેસર વર આપે. ૪
For Private and Personal Use Only