________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦ ૨૪ દશત્રિક વિગેરેની સ્તુતિ. ત્રણ નિરિસહી ત્રણ પ્રદિક્ષણ, ત્રણ પ્રણામ કરી છે; ત્રણ પ્રકારી પૂજા કરીને, અવસ્થા ત્રણ ભાવીજે, ત્રણ દિશી વઈ જિન જુઓ, ભૂમિકા ત્રણ પુંજીજે જી; આલંબન મુદ્રા ત્રણ પ્રણિધાન, ચૈત્યવંદન ત્રણ કરે છે. 1 પહેલે ભાવજિન દ્રવ્ય જિન બીજ, ત્રીજે એક ચૈત્ય ધારે છે; ચોથે નામજિન પાંચમે સર્વ લેકા ચેત્ય જુહારે; વિહરમાન હે જિન વંદે, સાતમે નાણ નિહાળે છે; સિદ્ધ મહાવીર જિન ઉજિવંત અષ્ટાપદ, શાસન સુર
સંભાળે છે. ૨ શકસ્તવમાં દોય અધિકાર, અરિહંત ચેઇયાણું ત્રીજી;
વિસત્થામાં દાય પ્રકાર, શ્રુતતવ દોય લીજે; સિદ્ધ સ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકાર છે; નિયુક્તિએ ક્રિયા જાણે, ભાષ્ય માંહિ વિસ્તાર. ૩ તબેલ પાન ભોજન વાહન, મેહુણ એકચિત્ત ધારે છે; થુંક સળેખમ વડી લધુ નીતિ, જુગટે રમવું વારો; એ દશે આશાતના મોટી, વજે જિનવર દ્વારે, ક્ષમા વિજય જિન એણુ પરે જંપે, શાસન સુર સંભારો. ૪
૨૫ શ્રી સમવસરણ ભાવ ગર્ભિત થાય.
ટૅટૂંકિ ધપમપ ધૃધુમિ ધે િધસકિ ધર ધપ ધરવમ, દે દકિ દોદ દાડિદિ દાગ્ઝિદિકિ દ્રમકિ દ્રણ રણ દ્રણવમ;
For Private and Personal Use Only