________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
સાહમાં પુંડરીકસ્વામી વિરાજે, પ્રતિમા છવીસ સંગેજી; તેહમાં બૌદ્ધની એક જિન પ્રતિમા, ટાળી નમીએ રંગે. હું તો
૧૨ - તિહાંથી બાહિર ઉત્તર પાસે, પ્રતિમા તેર દેદારજી; એક રૂપાની અવર ધાતુની, પંચ તીરથ છે વારૂ, હું તો ૧૩
ઉત્તર સન્મુખ ગણધર પગલાં, ચઉદ સયાં બાવનનાંજી; તેહમાં શાંતિ જિર્ણદ જુહારૂ, પૂગ્યાકેડતે મનના. હું તો૦૧૪
દક્ષિણ પાસે સહસ કુને, દેખી પાપ પળાયાએક સહસ ચોવીસ જિનેશ્વર; સંખ્યા એ કહેવાય. હું તો ૧૫
દસ ક્ષેત્રે મળી ત્રીસ ચોવીસી, વળી વિહરમાનવિદેહજી એકસો આઠ ઉત્કૃષ્ટ કાળે, સંપ્રતિ વિસ સનેહી. હું તો૦૧૬
ચોવીસજિનનાં પંચ કલ્યાણક, એકસ વીસ સંભાળી; શાથતા ચાર પ્રભુ સરવાળે, સહસફૂટ નિરધારી. હું તો ૧૭
ગોમુખ યક્ષ ચકકેસરી દેવી, તીરથની રખવાળી; તે પ્રભુના પદ પંકજને સેવે, કહે અમૃત નિહાળી હું તો ૧૮
ઢાળ ત્રીજી. મુનિસુવ્રત જિન અરજ અમારી-એ દેશી. એક દિશાથી જિન ઘર સંખ્યા, જિનવરની સંભળાવું રે; આતમથી ઓળખાણ કરીને, તે એહિ ઠાણ બતાવું રે; ત્રિભુવન તારણે તીરથ વદે.
રાયણથી દક્ષિણને પાસે, દેહરી એક ભલેરી રે;
For Private and Personal Use Only