________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
કરૂં જન્મ પવિત્ર, તેવી
એણું વિધે એ આરાધના, ભાવિ કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે ૩૫
રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તે તત્કાળ. તે૦
૩૬.
૨૬ શ્રી શત્રુંજય તીર્થમાલા.
ઢાળ પહેલી. તમે શાને રેકે છે રાનમાં-એ દેશી. વિમલાચલ વાલા વારૂરે, - ભલે ભવિઅણ ભેટે ભાવમાં; તુહે સે એ તીરથ તારૂ રે,
જિમ ન પડે ભવના દાવમાં. ભલે ૬ જગ સઘળા તીરથને નાયક,
તુમે સેવ શિવસુખ દાયક રે. ભલે ૨ એ ગિરિરાજને નયણે નીહાળી, તુમ સે અવિધિ દોષ ટાળી રે.
ભલે. 3 મુક્તાસાધન ફૂલે વધાવી,
નમી પૂછ ભાવના ભાવો રે. ભલે જ કાંકરે કાંકરે સિદ્ધ અનંતા, સંભારે પાજે ચઢતાં રે.
ભલે૫ આદિ અજિત શાંતિ ગૌતમ કેરાં,
For Private and Personal Use Only