________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરિત્રોમાં અનેખી ભાત પાડતું વિદ્યુલતા સતી ચરિત્ર
તથા ગહેલી સંગ્રહ. આ ચરિત્રમાં એક ધાર્મિક સરકાર પામેલી અબળા-સ્ત્રી પણ મુશ્કેલીના પ્રસંગમાં પિતાના મનને અડગ રાખી સાસુ સસરાએ પણ કેવી રીતે ધાર્મિક માર્ગમાં જોડે છે તેનું અને લગ્ન પછી તરત જ પતિના આકસ્મિક મરણ પામવાના બનાવથી મન ઉપર કાબૂ રાખી અનેક મુશ્કેલીઓમાંથી ભાગ કાઢી દેવીએ હરણ કરેલ પતિને કેવી રીતે આ પાછો મેળવે છે તેનું અસરકારક વર્ણન કરેલું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં જયોતિષ સંબધી જાણવા લાયક હકીકત તથા મહુલીઓ આપવામાં આવી છે. ક્રાઉન સબ પેજી બાર ફારમ કિંમત સવા રૂપિઓ. પ્રાપ્તિસ્થાન –મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ કે. ફતાસાની પોળના નાક ઢાળમાં
અમદાવાદ. જી.
*
-
-*
For Private and Personal Use Only