________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય, પાયાત્રા કરી સહુ નિજ ઘર આવે, જિનપૂજા આનંદ પારે. પા
૪૫ તિહાંથી આવ્યા પારકર માંહે, ભૂદેશર નયર ઉછાહેર; પાત્ર વધામણી દીધી જેણે પુરૂષે, થયો રળિયાત સહુ હરખેરે. પા.
ઢાળ પાંચમી.
રાણપુર રલિયામ-એ દેશી. સંઘ આવે સહુ સામટારે લો, દરિસણ કરવા કાજ, ભવિ પ્રાણીરે, ઢોલ નગારા દડહડેરે લે, નાદે અંબર ગાજ; ભ૦ સુણજે વાત સુહામણી લે. ૪૭
ઓચ્છવ મહોચ્છવ ઘણા કરેરે લો, ભેટે શ્રી પાર્થ નાથ; ભ૦ પૂજા પ્રભાવના કરે ઘણી લો, હરખ પામ્યા સહુ સાથ, ભ૦ સુત્ર
સંવત ચૌદ બત્રીસમેરે લે, ફાગણ સુદની બીજ ભ૦ થાવરવારે થાપીયારે લો, નરપતિ પામ્યા રીઝ, ભ૦ સુત્ર
૪૯ એક દિન કાજલશા કહેરે લે, મેઘાશાને વાત, ભ. નાણે અમારેલેઈ કરી લો, ગયા હતા ગુજરાત, ભ૦ સુ૦ ૫૦
તે ધન તમે કિહાં વાવયું રે લે, તે દી લેખો આજ, ભ૦ તવ મેઘો કહે શેઠજી રે લે, ખરચ્ચા ધરમનાં કાજ. ભ૦ સુ.
૫૧
૪૮
For Private and Personal Use Only