________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨ શત્રુંજય માહાસ્ય માંહિ, અધિકાર જોજે ઉછાંહી; જિન પ્રતિમા જિનવર સરખી, જુઓ સૂત્ર ઉવાઈ નિરખી. પદ
વસ્તુ દ. ભરતે કીધે, ભરતે કીધે, પ્રથમ ઉદ્ધાર; ત્રિભુવન કીર્તિ વિસ્તારી, ચંદ સૂરજ લગે નામ રાખ્યું; તિણે સમે સંધપતિ કેટલા; હવા સૌ એમ શા ભાખ્યું, કડી નવાણું નર વર હુઆ, નેવ્યાસી લાખ ભરત સમે સંઘપતિ વળી સહસ રાશી ભાખ.
દ્વાળ સાતમી.
( એપાઈની ચાલ.) ભરત માટે હુવા આદિત્યયસા, તસ પાટે તસ સુત મહાજા; અતિ બળભદ્ર અને બળવીય, કીર્તિવીર્ય અને જળવી.
૫૮ એ સાતે હુઆ સરિખી જેડી, ભરત થકી ગયા પૂરવ છ કેડી; દંડવીર્ય આઠમે પાટે હો, તેણે ઉદ્ધાર કરાવ્યો નો.
૫૯ ઇંદ્ર સાઈ પ્રશસ્ય ઘણું નામ અજવાનું પૂર્વજ તણું ભરત તણ પેરે સંઘવી થયે, બીજો ઉદ્ધાર એહને કહ્યો.૬
ભારત પાટે એ આઠે વળી, ભુવન આરીસામાં કેવળી, એણે આડે સવિ રાચી રીતિ, એક ન લોપી પૂર્વજ રીતિ.૬૧
એક સો સાગર વીત્યા જિસે, ઈશાનેન્દ્ર વિદેહમાં તિસે,
For Private and Personal Use Only