________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળો પુંડરિક ગણધરા, કાળ અનાદિ અનંત; એ તીરથ છે શાયતું, આગે અસંખ્ય અરિહંત. ૧૦ ગણધર મુનિવર કેવળી, પામ્યા અનતી એ કેડી; મુગતે ગયા એણે તીર્થે, વળી જાશે કર્મ વિછોડી. ૧૧ દૂર હોય જે જીવડા, તિર્યંચ પંખી કહેજે; એ તીરથ સેવ્યા થકી, તે સીજે ભવ ત્રીજે. ૧૨ દિીઠા દુર્ગતિ નિવારે સારે વંછિત કાજ; સે શ્રી શત્રુંજય ગિરિવર, આપે અવિચળ રાજ. ૧૩
ઢાળ ત્રીજી. સહીઅર સમાણી આવે વેગે-એ રાગ. ઉત્સર્પિણી અવસર્પિણું આરા બેહુ મિલીને બારજી; વીસ કડાકડી સાગર તેહનું, માન કહ્યું નિરધાર. ૧૪
પહેલો આરો સુષમસુષમા, સાગર કડાકેડી ચાર; ત્યારે એ શત્રુંજય ગિરિવર, એસી ચેાજન અવતારજી, ૧૫ • ત્રણ કોડાકડી સાગર આરે, બીજે સુષમ નામજી; તે કાળે એ શ્રીસિદ્ધાચળ, સીત્તેર જોયણ અભિરામજી. ૧૬
ત્રી સુષમ દુષમ આરે, સાગર કેડીકેડી દોય; સાઠ જયણનું માન શત્રુંજય, તદાકાળે તું જયજી, ૧૭
ચોથા દુષમ સુષમ જાણે, પાંચમે દુષમ આરો; છઠ્ઠો દુષમ દુષમ કહીએ, એ ત્રણ થઈ વિચારોઝ. ૧૮
એક કડાકડી સાગર કે, એહનું કહીએ ભાન;
For Private and Personal Use Only