________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
હૈ હૈ જ્ઞાનીને વિરહ પડે, તે તો દેહ મુજ દુઃખરે; સ્વામી સીમંધર તુજ વિના, તે તો કુણ કરે સુખરે. હૈ૦ ૨ ભૂલો ભમેરે વાડલીઆ, ઝહાં કેવલી નાહીરે; વિરહીને રાયણ જીસીરે, તીસીજ ઘડી જાય. હૈ૦ ૩ વાત મુખે નવ નવી સાંભળી, પણ નિરતી નવી થાય; જે જે દુર્ભાગીઆ જીવડા, તે તો અવતર્યા હીરહૈ૦૪ ધન્ય મહાવિદેહના માનવી, જિહાં જિનછ આરોગ્યરે; ના દર્શન ચરણ આદર, સંયમ લીયે ગુરૂગરે. હૈ૦ ૫
ઢાળ થી. સીમંધર સ્વામી મહારારે, તું ગુરૂ ને તું દેવ; તું વિન અવર ન એલચું રે, ન કરૂં અવરની સેવરે. અહિંયા કને આવજે, વળી ચતુર્વિધ સંધરે સાથે લાવજે, ૧ તે સંધ કેમ કિરીયા કરેરે, કિણું પરે ધ્યાને ધ્યાન, વ્રત પચ્ચખાણ કેમ આદરે, કેની પર દેશે દાનરે. ઈહિ ઉચિત કિરિયા ધરે, અનુકંપા લવલેશ અભય સુપાત્ર અ૯પ દુવારે, એહવા ભરતમાં દેશો. ૩ નિશ્ચય સરસવ જેટલોરે, બહુ ચાલ્યો વ્યવહાર; અત્યંતર વિરલા હુવાર, ઝાઝા બાહ્ય આચારો.
ઢાળ પાંચમી. સીમંધર તું મારો સાહિબ, હું સેવક તુજ દાસરે; ભમી ભમી ભવ કરી થાકી, હવે આ શિવરાજરે. સી-૧
For Private and Personal Use Only