________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહરાય મલિમૂળશુંરે, તન મન સુખનો હેય નાશરે. તન મન૦૮ તુમ સુખ એક પ્રદેશનું, નવિ આવે કાકાશ; તે અમને સુખીયાકરોરે, અમે ધરીએતુમારી આશરે અમે અક્ષય ખજાને નાથનો રે, મેં દીઠે ગુરૂ ઉપદેશ; લાલચ લાગી સાહિબારે, નવિ ભજીએ કુમતિનો લેશરે. નવિ૦૧૦ મહેટાનો જે આશરોરે, તેથી પામોએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હરે, શુભવીર સદા સુખવાસરે શુભવીર૦૧૧
કળશઓગણીશ એ કે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો, મેં શુ લાયક વિશ્વ નાયક, વર્ધમાન જિનેશ્વરે; સંવેગ રંગ તરંગ ઝીલે, જરા વિજય સમતા ધરે, શુભ વિજય પંડિત ચરણ સેવક, વીર વિજયે જયકરે. ૧
૧૩ શ્રી આંતરાનું સ્તવન. દુહા-શારદ શારદના સુપરે, પદ પંકજ પ્રણય;
વિશે જિન વર્ણવું, અંતર યુત સંમેય. ૧ વીર પાર્થને આંતરું, વરસ અઢીસું હોય; પંચ કલ્યાણક પાર્થના, સાંભળજો સહુ કોય. ૨
ઢાળ પહેલી. નિરૂપમ નયરી વણારસીજી, શ્રી અશ્વસેન નરિંદ તે; વામા રાણી ગુણ ભર્યાજી, મુખ જિમ પુનમ ચંદ તે; ભવિભાવ ધરીને પ્રણ પાસ નિણંદ તે એ આંકણી. ૧ પ્રાણત ક૯૫ થી ચવ્યાજી, મૈત્ર વદી ચેાથને દિને તે
For Private and Personal Use Only