SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ શ્રુત અનુસાર વિચારી બેલું, સુગુરૂ તથાવિધ ન મિલેરે; કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાદ ચિત્ત સધળે રે. ષ. ૧૦ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીએરે. ૧૦ ૧૧ ૯૩ શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (૨૨) રાગ મારૂણી ધણરા ઠેલા–એ દેશી. અષ્ટ ભવંતર વાલહીરે, તું મુજ આતમરામ મારા વાલા; મુગતિ સ્ત્રીશું આપણેરે, સગપણ કોઈન કામ. મ. ૧ ઘર આ હો વાલમ ઘર આ મહારી આશાનાવિશરામ; મ0 રથ ફેરે હો સાજન રથ ફેરે, સાજન મહારા મનોરથ સાથ. મ૦ ૨ નારી પ શો નેહલેરે, સાચ કહે જગનાથ; મ૦ ઈશ્વર અર્ધાગે ધરી, તું મુજ ઝાલે ન હાથ. મ૦ ૩ પશુ જનની કરૂણા કરી, આણું હૃદય વિચાર; માત્ર માણસની કરૂણા નહિરે, એ કુણ ઘર આચાર. મ. ૪ પ્રેમ કલ્પતરૂ છેદિયેરે, ધરિયો જોગ ધતૂર; મઠ ચતુરાઈરો કુણ કહારે, ગુરૂ મલિયે જગ સુર. મ૦ ૫ મારૂં તો એમાં કયુંહી નહિરે, આપ વિચારે રાજ; મ. રાજસભામાં બેસતારે, કિસડી બધસી લાજ. મ ૬ પ્રેમ કરે જગ જન સહુ, નિર્વાહે તે આર; મટ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy