SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir જિ॰ ધનનામી આન ંદધન સાંભળેા, એ સેવક અરદાસ, જિ॰ ધર્મ૦ ૮ ૮૭ શ્રી શાંતિનાથ સ્વામીનુ સ્તવન. (૧૬) રાગ મલ્હાર. ચતુર ચામાસું પડિકકમી——એ દેશી. શાંતિ જિન એક મુજ વિનતિ, સુણા ત્રિભુવનરાય રે; શાંતિ સ્વરૂપ ક્રિમ જાણીએ, કહા મન પરખાયરે. શાંતિ ૧ એ આંકણી. ધન્ય તું આતમા જેહને, એહુવા પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળા,કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ ૨ ભાવ અવિશુદ્ધિ સુવિશુદ્ધ જૈ, કઘા જિનવર દેવ રે; તે તેમ અવિતય સહે, પ્રથમ એ શાંતિપદ્મ સેત્રરે. શાંતિ૦૩ આગમધર ગુરૂ સમકિતી, ક્રિયા સવર સાર રે; સપ્રદાયી અવચક સઢા, શુચિ શાંતિ॰ ૪ અનુભવાધાર શુદ્ધ આલ બન આદરે, તજી અવર જંજાળરે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભર્જ સાત્વિી શાલરે.શાંતિપ્ ક્ષ વિસંવાદ જેહમાં નહી, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નય વાદ વ્યાપી રહ્યા,તે શિવ સાધન સધીરે. શાંતિ- ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ ; ગ્રહણવિધિ મહાજને પરિઘો,ઇસ્યા આગમે બેધરે,શાંતિ૦૭ દુષ્ટ જન સગતિ પરિહરી, ભજે સુગુરૂ સતાન ; એગ સામર્થ્ય ચિત્ત ભાવ જૈ,ધરે મુગતિ નિદાન રે. શાંતિ૦ ૮ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy