________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક લગાર; ભવસાગર હું ભમી અપાર, તુજ વિણ સ્વામી કહો કુણ તારે. જે 17 મે ઘર-ધરણી ને ભારે જુતે, આ જન્મ મરણ વિગુતે; મેહ માયા નિંદ્રાભર સુતે, પાપ કરમ કરી કાદવ ખુત છે 18 બાલપણે ક્રિડા રસ હું તે, યૌવન વય યુવતી મુખ જીતે; વડપણ વ્યાધ ઘણું ભગવતે, ધર્મ હીન ભવ એમ જોગવતા. છે 19 નવ રસ રીતે મદભર માતે, કરતે ભક્ષ અભક્ષ ઘણા પાતિક ન વિટાલ્યા અંગ વિટાલ્યા, વચન ન પાલ્યા સ્વામી તણું. 20 બસના તરૂણ નવી ઉલાઈ લાભ લેભે ઘણેરે થાય; સત્ય વચન નર પર મન માહે, ખીણ ખીણ કર્મ અધિક બંધાય. | 21 છે મહિયલ ડુંગર મેરૂ સમાન, તેથી અધિક આરોગ્યા ધાન; સાયર સલીલ અધિક જે માન, મે પીધા માતાના સ્તન. છે 22 મે મે માનવ ભવ દેવ પુરાણે, સુખ ભોગવીઆજે મન માને; રંગ રમાડયા છાને માને, તેહે પ્રાણું ગુપ્તી ન પામે, 23 | જગ જીવ લેક હે કીમ સંતેષુ, એ કાયા કહે કીણિ પરે પિષ; જીનપદ નામજી વારે , તપ-જપ-કાય તીવારે રોષ, 24 કે તવ બોલે પ્રાણ મુજ પ્રાઈ ભુખત્રસ–ભાવઠ ન ખમાઈ, ધર્મ ભર્યું ધુર વિત ન જાઈ, પરવસ દુઃખ ઘણા સેવાઈ. એ 25 ને પ્રગટ પ્રેમદા પ્રેમ દેખાડે, મેહ પાસ મુજ ફરે ફરી પાડે, કામ-ક્રોધ મુજષી માન સમાડે, વિન–વિવેક-વિચાર ન જાણે. જે 26 વિષયા રસ વા પર નારે, તેણુ કરમે સદ્ગતિ નીવાર; મે જીન જીવ દયા વિસરા, એમ હું ગયે ઘણું ભવ હારી. જે 27 છે For Private and Personal Use Only