SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પરિશિષ્ટ (ક) www.kobatirth.org પરિશિષ્ટમાં પરિવર્ધિત વિષયોની સૂચી પરિશિષ્ટ (ખ) અણિમા આદિ સિદ્ધિઓ કયારે પ્રાપ્ત થાય છે ? યોગાગ્નિથી અશુદ્ધ-સંસ્કારોનું દહન થાય છે. વિદેહ-મુક્તિ દશાનું વર્ણન. પાતંજલયોગ જ વેદમૂલક છે. વેદમાં યોગનું સ્વરૂપ તથા પ્રયોજન. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય. યોગસાધનાથી અજ્ઞાનનો નાશ. બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય. યોગ-સાધના ગુરુ વિના નહીં. પ્રાણને વશમાં કરવાથી લાભ. યોગ-સાધકનાં આવશ્યક કર્તવ્ય. યોગ-સાધનાના લાભ. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદેહ-પ્રકૃતિલય યોગીઓના વિષયમાં ભ્રાન્તિ નિવારણ. શું યોગી નવાં શરીરો તથા ચિત્તોનું નિર્માણ કરે છે ? પ્રમાણ આદિ વૃત્તિઓનું ક્લિષ્ટત્વ તથા અકિલષ્ટત્વ. નિદ્રાવૃત્તિને રોકવાનો શો અભિપ્રાય છે લૌકિક સુખ અને મોક્ષ સુખમાં અંતર. મોક્ષ પ્રાપ્તિને માટે પ્રયત્ન કેમ આવશ્યક છે ? મોક્ષમાં શરીરાદિ વિના આનંદ-ભોગ કેવી રીતે થાય છે ? મોક્ષમાં જીવાત્માનો પરમાત્મામાં લય નથી થતો. યોગશાસ્ત્રથી વિરુદ્ધ કાલ્પનિક મુક્તિઓ મિથ્યા જ છે. પરિશિષ્ટ (ગ) યોગદર્શનમાં મનને પ્રકૃતિનો વિકાર હોવાથી અચેતન માન્યું છે. યોગદર્શન તથા વ્યાસ-ભાષ્યની માન્યતા. વ્યાસ-ભાષ્યમાં ચિત્તને સ્પષ્ટરૂપે અચંતન લખ્યું છે. મનને ચેતન માનનારા અવિદ્યાગ્રસ્ત છે. મન પ્રકૃતિનો વિકાર છે. સૂત્ર-ભાષ્યમાં વ્યાસમુનિએ લખ્યું છે - બુદ્ધિ (ચિત્ત) અને જીવાત્મામાં પરસ્પર ત્રણ ભેદ છે. ચિત્ત (બુદ્ધિ) પ્રકૃતિનો વિકાર છે. મનથી પુરુષનો ભેદ. ચિત્ત દૃશ્ય હોવાથી સ્વપ્રકાશક નથી. વિષય નિર્દેશિકા For Private and Personal Use Only ૪૩
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy