SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Mood ૧૨૫ Moral શકે છે; પણ બીજા સમયે અનુત્સાહ અને એક- અનુભવ થાય છે, રસ વ્યક્ત થતી વખતના વિશ્વના અંધકારથી આચ્છાદિત રહે છે. સહકારી ભાવને આધાર ઘણું ખરું કવિની ૨. એકતાનતા [ન. ભો.] વૃત્તિ (m.) પર હેચ છે. વ. ૩, ૨૧૭: ગીતમાં એકતાનતા (m.)ને ૨. મનોદશા ચિં. ન. વ. ૯, ૨૩૨.] દેષ બહુધા આપણું ભારતસંગીતમાં-હાલના ! ૨. (Logic) વિન્યાસ મિ. ન.] સમયમાં ખાસ છે જ. ન્યા. શા. ૧૦૨: આટલા ન્યાયનિયમ લક્ષમાં ૩. એકમાગીપણું દૂર. મ.] રાખી જે ચોસઠ વિન્યાસ પ્રાપ્ત થયા તેમની વ. ૮, ૧૯૨: રૂઢિની અશિથિલતાથી જીવનમાં પરીક્ષા કરી જેવી જોઈએ. એકમાર્ગીપણું (m) વ્યાપે છે. Reduction of the mood, ૪. અવૈવિધ્ય બિ. ક.] પ્રકૃતિવિન્યાસ [મ. ન.]. સ. ૩૦, ૭૫૩: રા. રા. નરસિંહરાવની ન્યા. શા. ૧૦૭: અન્ય આકૃતિના વિન્યાસને કવિતા સામે અમારી મુખ્ય ટીકાઓ (૧) | પ્રથમાકૃતિ અથવા પ્રકૃતિના વિન્યાસમાં ઉતારવા એમાંનાં નિર્બળ નિષ્ફળ અનુકરણો સામે (૨) . તેને પ્રકૃતિવિન્યાસ એવું નામ આપવામાં એમની કલા m. (અવિદય) સામે, (૩) અને . આવે છે. એમની કૃત્રિમ poetic diction (કવિતા | Moral, (pu.) નીતિશાસ્ત્ર [મ.ન. ન્યા. વેષધારી ભાષા) સામે હતી. શા. ૧૫૩] ૫. એકરૂપતા નિ. .]. Moral courage, ૧. લોકાપવાદવ. ૧૬, ૭૩૦: સમપ્રમાણતાને પરિણામે ! ભયમુક્તિ [ન, લા.] m.(એકરૂપતા) થતી અટકાવનારે એક પ્રકાર સ. ન. ગ. ૨૭: ખરેખર સુધારાના ઉપઆ બીજી માત્રા ઉપર તાલ આવે તે છે. દેશમાં વિદ્યા, વાચાળપણું, લખવાની છટા, ૬. એકવિધતા [અજ્ઞાત]. તેમ ઉદ્યોગ, ખંત, નિર્લોભ, લેકાપવાદભયવિ. મ. વ. ૨૨, ૪રર: અવકાશના સમયમાં મુકિત, નિસ્પૃહતા, સર્વજન સાથે મળતાવડામન અવળે રસ્તે અહડી ન જાય, એકવિધતા પણું, ટેકીપણું. સ્વાત્મસુખદુ:ખને સ્વલ્પ (m)ને લીધે એની શક્તિઓ રૂંધાઈ ન જાય વિચાર, એ સૌ સગુણો જોઈએ. અને જીવનરસ ઉડી ન જાય તેટલા માટે જેમાં ૨. લેકનિભીરતા ફિ. ભ.] પિતાને નિષ્કામ પ્રીતિ થાય એવા કોઈ શુભ ભો. જી. ર૦: કનિભીંતા (M. C.) શ્રેયસ્કર વિષયનો નિહસાધનરૂપ પ્રધાન એમનામાં પુષ્કળ હતી. પ્રવૃત્તિની સાથે વિનોદસાધનરૂપ અવાક્તર ૩. આધ્યાત્મિકાર્ય [ન. ભો.] પ્રવૃત્તિ તરીકે હૃદયમાં શેખ પેદા કરવાની દરેક વ. ૧૧, ૨૬૨૬ મહંતા, મમતા, તજાય તો કડવું માણસને જરૂર છે. કશું લાગે નહિં; પિતાની ભૂલ્ય સ્વીકારવામાં ૭. એકૃતિ, વૈચિત્ર્યન્યતા (દ.બી.] હાનમ માનનારને, તે સ્વીકારવામાં m. c. (આધ્યાત્મિક શેર્ય) છે તે ભૂલી જનારને, Mood, ૧. ૧. વૃત્તિ [૨. મ.] અલબત કડવું લાગે. ક. સા. ૯૮: ઉ૯લાસ પામતા કવિને સૃષ્ટિ ૪. નીતિધૈર્ય, ધર્મવીર્ય દિ. બી.] નિરીક્ષણમાં અનેક અને વિવિધ ઉદીપન જડે Moral Gowardice, ૧. સંસારછે, અનેક અને વિવિધ સહકારી ભાવ અને ભીરુત્વ [ ન. લ.] ૧. આ શબદ આથી પણ વધુ જૂનો હોવાનો ન. ગ્ર. ૧, ૩૦૧ઃ તે વિચારો અમલમાં આવી સંસ્કાર છે તેથી ક્રમભંગ કરીને તેને આગળ સ્થાન શકથા નથી એમ માલમ પડવાથી તેને તે આપ્યું છે, પણ પ્રથમ પગનું સ્થળ નક્કી કરવાનાં અળસાવે તો પણ તેના આ કૃત્યને સંસારી ત્વ સાધને અચિરલભ્ય નહિ હોવાથી ઉદાહરણ તે ! ( M. C.) કહી જગતમાં વગોવવું એ કાંઇ હમણાંનું જ આપીને ચલાવી લેવું પડ્યું છે. વાજબી જણાતું નથી. For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy