SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Imperialism Impressionalism મય રચના કરવાને એક નાનો પ્રકાર દર્શાવ્યો ક. ૧, ૨, ૫૯ ઓગણીસમી ને વીસમી છે. એ શેલીને કેટલીકવાર ગદ્યમય કવિતા સદીના સંગમકાળ દરમિઆન જે કળા અને (Prose poetry) કહેવામાં આવે છે અને તે વિવેચનની સંસ્કારભેગી (“ઈશ્વેશનીસ્ટીક)) પોતે તેને “રાગયુક્ત ગધ” (impassioned ભાવના યુરપમાં પ્રસરી તેના પ્રયજમાને prose) કહે છે અને એ બીજું નામ વધારે એક ફ્રાન્સ હતો. ઉપયુકત લાગે છે. ૨. સંસ્કારપ્રધાન વ્યિો. જ.] ૨. ભાવમય નિ. ભો.] કે. ૩, ૩, ૧૧૩: આધુનિક પાશ્ચાત્ય ogzil Antithesis. વિવેચના માટે એક જ વિશેષણ પસંદ કરવું હોય તો એમ કહેવાય કે એ સંસ્કારપ્રધાન ૩. હૃદયવેધી [બ. ક.] (ઈઝેશનિરિટક) છે. દિદેરો એ પદ્ધતિનો જુઓ Concreto. પયગમ્બર ગણાય છે પણ એને સૈથી પ્રખ્યાત ૪. ભાવપૂણ, ઉત્કટ [દ. બી.] . પ્રતિનિધિ તો સેન્ટ બવ છે. લેખકને તેની Imperialism, ૧. સામ્રાજ્યભાવના કૃતિઓથી છુટો પાડી, કૃતિઓ પોતાની પાસે [આ. બા.] લઈ બેસી, પોતાના પર પડેલા સંસ્કારનું વ. ૩, ૪૧૧ મિ. ડર્બન બ્રિટિશ સજીવ ચિત્ર આલેખવું એ આ પદ્ધતિનો સામ્રાજ્યભાવના (I.) ને સમય પૂરો થવા સિદ્ધાંત છે. આવેલો માને છે તે બાબતમાં અમને શંકા છે. ૩. પરપ્રેરક [જ. ભ. દરકાળ ] ૨. સામ્રાજ્યવાદ [દ. બી.] ઝરણાં, ટાઢાં ને ઊહાં, ૩૭: જુઓ કા. લે. ૧, ૨૮૦: ઈશ્વર ગયા પછી પિતાની expressionistic. પાસે ઐશ્વર્ય લેનાર સામ્રાજ્યવાદે (ઈમ્પી- Impressionalism, સંસ્કારાત્મક રિએલિઝમ) મદને મુક્તિ આપી. મારી જાતિ વિવેચન [ક. મા.] શ્રેષ્ઠ છે, અમે જ આખી દુનિયા પર રાજ્ય રસાસ્વાદને અધિકાર, ૧૯: આનંદલક્ષી કરવાને લાયક છીએ એમ કહેતી મદોન્મત્ત વિવેચનને એક અપૂર્વ પ્રકાર તે સંસ્કારાત્મક જાતિઓ સારી દુનિયાને હેરાન કરવા લાગી છે. વિવેચન (I.); આ વિવેચન કરતી વખતે ૩. સામ્રાજ્યપ્રવૃત્તિ [બ. ક.] વિવેચક શાસ્ત્રકાર, કે સરખામણી કરનાર, સુ. ૧૯૮૨, શ્રાવણ, ૧૦૫: અમુક સમયે ઉલ્કાતિવાદ કે રસદશ થતો નથી; તે કલાઅમુક સંજોગોમાં સામ્રાજ્યપ્રવૃત્તિ (G.) કારની માફક કૃતિને રસી થઈ બેસે છે. અનિવાર્ય હોઈ ઉત્પન્ન થાય છે જ. Impressionalist, HIGILBILER Impression, ૧. સંસ્કાર [મ. ન. એ. નિ. .] શા. ૨૦૧] બીજી પરિષદુ, અભિનયકલા”, ૧૧: છાયા ૨. પ્રત્યય [ગે. મા.] એ ગુણ ચિત્રકલામાં આભાસવાદી (Impreસ. ચં. ૪, ૫૪૩: આપણુ તેમ પાશ્ચાત્ય ssionalist) કલાવિધાયકોએ સ્વીકારેલો છે વિદ્વાનોનો એક અભિપ્રાય છે કે જાગૃત દશાના હેને જ મળતો ગુણ અભિનયકલામાં છે. સંસ્કારથી (સંસ્કાર=Association) થતા અમુક દેખાવની સમગ્ર “છાયાની છાપ ઉપપ્રત્યય ( પ્રત્યયal. ) સ્વરૂપે ફરે છે સ્થિત કરવી, ઝીણી ઝીણી વિગતો અનાદર (નારતસંસ્ક્રાગ: સ્વ: at:-પચ્ચદશીની કરવો,-એમ ચિત્રકળામો આભાસવાદીને ટીકા ). સિદ્ધાન્ત છે. તે જ પ્રમાણે અભિનયમાં માત્ર ૩, છાપ [દ. બા]. સ્વભાવનું સ્વરૂપ એક શબ્દ પણ ઉચ્ચાર્યા Impression coexistent in વિના, લગાર પણ હાલ્યા ચાલ્યા વિના, સ્વspace, સહભૂત સંસ્કાર મિ. ન. એ. શા.] ભાવરેખાની વિગતનું સ્પષ્ટ ચિત્ર પાડયા વિના જ Impressionistic, ૧, સંસ્કાર- માત્ર સ્વભાવમુદ્રાની સમગ્ર “છાયા વડે જ ભેગી [વિ. ક.] દર્શાવવું એ એ કલાનું એક લક્ષણ છે. For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy