SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नाडीज्ञानतरंगिणी आयुर्वेद सुधाकर. ॥ अथद्वितायाकलाप्रारभ्यते ॥ नवा श्रीमैथिली कांतं रामं राजीवलोचनं ॥ भवातंकहरंवक्ष्येरुक् परीक्षांसुविस्तराम् ॥ १ ॥ હવે ખીજી કલા પ્રારંભ કરીએ છિએ તે એમકે જનકરાજા વૈવાય છે તેની કન્યાના પતી કમલ નયન સ‘સાર રાગ નાશક શ્રી રામને નમસ્કાર કરી વિસ્તાર પૂર્વક રાગેાની પરીક્ષા કહું છું. ।। ૧ ।। ॥ અથોોિગપરિક્ષામાદ ॥ ॥ તંત્રવામટગાર્ दर्शनस्यर्शनप्रश्नैःपरीक्षेताऽरोगिणं ॥ रोगनिदानप्राग्रूपलक्षणोपशयाप्तिभिः ॥ १ ॥ પરિભાષા કહ્યા પછી હવે રાગી અને રાગની પરિક્ષા કહિએ છિએ ત્યાં વાગભટ કહે છે. દરશન સપી અને પ્રશ્ન કરીને રાગીની પરીક્ષા કરવી તેમજ નિદાન પૂર્વ રૂપ લક્ષણ ઉપક્ષય અને આપ્તિ કરીને રાગની પરીક્ષા કરવી ત્યાં દર્શન કરીને કાસ કુષ્ઠ પ્રમેહ સ ંગ્ર દ્ગુણી વિગેરે રાગામાં ક ણુ વીર્ય સૂત્ર અને મળ વિગેરેના પીળા રાતા વિગેરે ર ંગા જોઇને તથા શરીરની કૃશતા વિગેરે જોઈને સાધ્યાસાધ્યની પરીક્ષા કરવી સપર્શ કરીને એટલે જ્વર ગુક્ષ્મ અં િવ દધિ નાભિભ્રંશ વિગેરે રેગામાં હાયની નાડી શરીરની શીતળતા ઉષ્ણતા વિગેરે તથા પેટમાં ટકટાળીને પરીક્ષા કરવી. પ્રશ્ન કરીને પેટ મસ્તક વિગેરેનું શુળ અરૂચિ રેગેનું નિદાન સ્વમ વિગેરે રેગીને પુછીને પરીક્ષા કરવી એથી સાધ્યા સાધ્યની પરીક્ષા સારી થાય છે તેમજ નિદાન જે રાગનું આદિ કારણ એટલે જે મહાર વિહાર કરવાથી રોગ ઉત્પન્ન થાય છે, પૂર્વ રૂપ એટલે રાગનું અત્રસિદ્ધ ક્રિચિત ચિન્હ લક્ષણ એટલે જે પૂર્વે રૂપ અપ્રસિદ્ઘ ચિન્હ હોય તે। તેજ પ્રસિદ્ઘ ચિન્હ યુક્ત થયા તે લક્ષણુ ઉપશય એટલે આ અ For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy