SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirthamgarya Shri Kailassagarsuri Gyanmandir શું આપ જાણો છો કે મુંબઈ જેવી મોહમયી નગરીમાં સેંકડો જીન ચૈત્યો આવેલા છે.? મુંબઈની બહાર જાત્રા કરવા જઈએ ત્યારે આશ્ચર્ય થઈ જાય છે, કે આવા સુંદર દેરાસરો આવી જંગલ જેવી જગ્યામાં? ત્યારે ક્યારેક આ પુસ્તકમાં આવેલા જીન ચૈત્યોનાં સરનામાં વાંચીને પણ આપને એવો જ આશ્ચર્ય થશે, અરે! ભગવાન અહીંયા પણ? અરે! આટલુ નજીક આવુ સરસ દેરાસર છે. આવા સુંદર ગૃહ મંદિરો અને ભવ્ય શિખરબંદ્ધિ જીનાલયો છે. સમયના અભાવ અને આર્થિક કે સામાજીક કારણોસર ઘણી વાર આપણી ખુબ ઈચ્છા હોવા છતા બહારગામ જઈ નથી શકતા. પણ ગામના જીન ચૈત્યોના સરનામાની માહીતી ઉપલબ્ધ હોય તો આપણે દર્શન અને પુજન નો આવો સહેલાઈથી મળે એવો ઉત્કૃષ્ટ લાભથી વંછીત ન રહી જઈએ. - For Private and Personal Use Only
SR No.020487
Book TitleMumbaina Jain Derasaro
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy