________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૧
ચઉનાણી ॥ ૨ ॥ રૂપવતી શીયળવતી તે ગુણવંતી, સરસ્વતી જ્ઞાન લા ભડાર જન્મથી રાગ શાક દી। નહી હૈ, ક્રાણુ પુણ્યે લાધા રે એહ અવતાર ચઉનાણી !! ૩ !!
( ઢાળ – ( ૨ ) હાલે. મારા વાયે છે વાંસળી એ દેશી
ગુરૂ કહે વૈતાઢય ગિરિવર રે, પુત્રી વિદ્યાધરી ચાર, નિજ આયુ જ્ઞાનીને પુછીયુ રે, કરવા સફળ અવતાર, ૫ અવધારે। અમ વિનતી રે એ આંકણી ॥ ૧ ॥ ગુરૂ કહે નાન ઉપયોગથી રે, એક દિવસનું રે આય એવા વચન શ્રવણે સુણી રે, મનમાં વિમાસણ થાય ! અવધારા ! ૨ ! થાડામાં કાર્યો ધર્મ'ના રે, મિ કરીએ મુનિરાજ ? ગુરૂ કહે યાગ અસ`ખ્ય છે રે, જ્ઞાન પ'ચમી તુંમ કાજ ! અવધારે ॥ ૩ ॥ ક્ષણ આરાધે સાવ અધ ટળે ૐ, શુભ પરિણામે રે સાધ્ય, કલ્યાણુક નવું જીન તા હૈ, પંચમી દિવસે આરાધ્ય ! અવધારા ॥ ૪ ॥
',
વાલાજી
रे
ચૈત્ર વદી પાંચમ દિને, સુણા પ્રાણી કરે વિયાં. ચંદ્ર પ્રભુ સ્વામ, લહી સુખદામ હસુ!! અજીત સભવ અનંતજી ાસું પચી સુદી શિવધામ શુભ પરિણામ । સુ ॥ ૧ ॥ વૈશાખ વદિ પાંચમ ને ! સુ. સ`મ લીયે કુ'થુનાથ મહુનર સાથ સું!! જેઠ સુદિ પ'ચમી વાસ રાસા મુકિત પામ્યા ધમનાથ શિવપુર સાથ ! સું ! ૨ !! શ્રાવણ સુદિ પંચમી દિન ૫ સુ ! જન્મ્યા તેમિજીદ અતિ ઉછરંગ ॥ સું! માગસર વિદ પાંચમ દિને સું સુવિધિ જનમ સુખ સગ પુન્ય અભંગ ॥ સુ ॥ ૩ ॥ કારતક વદ્િ પ'ચીર્દિને ાસું! સ`ભવ કેવલજ્ઞાન કરા બહુમાન ! સુ ! દશ ક્ષેત્રે તે જીન તણા સું પચમી દિનના કલ્યાણુ સુખના નિધાન સુ ॥ ૪ ॥
( ઢાળ – ( ૩ ) રાગ – જઈને કેજો મારા
-
For Private And Personal Use Only