SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૧ ચઉનાણી ॥ ૨ ॥ રૂપવતી શીયળવતી તે ગુણવંતી, સરસ્વતી જ્ઞાન લા ભડાર જન્મથી રાગ શાક દી। નહી હૈ, ક્રાણુ પુણ્યે લાધા રે એહ અવતાર ચઉનાણી !! ૩ !! ( ઢાળ – ( ૨ ) હાલે. મારા વાયે છે વાંસળી એ દેશી ગુરૂ કહે વૈતાઢય ગિરિવર રે, પુત્રી વિદ્યાધરી ચાર, નિજ આયુ જ્ઞાનીને પુછીયુ રે, કરવા સફળ અવતાર, ૫ અવધારે। અમ વિનતી રે એ આંકણી ॥ ૧ ॥ ગુરૂ કહે નાન ઉપયોગથી રે, એક દિવસનું રે આય એવા વચન શ્રવણે સુણી રે, મનમાં વિમાસણ થાય ! અવધારા ! ૨ ! થાડામાં કાર્યો ધર્મ'ના રે, મિ કરીએ મુનિરાજ ? ગુરૂ કહે યાગ અસ`ખ્ય છે રે, જ્ઞાન પ'ચમી તુંમ કાજ ! અવધારે ॥ ૩ ॥ ક્ષણ આરાધે સાવ અધ ટળે ૐ, શુભ પરિણામે રે સાધ્ય, કલ્યાણુક નવું જીન તા હૈ, પંચમી દિવસે આરાધ્ય ! અવધારા ॥ ૪ ॥ ', વાલાજી रे ચૈત્ર વદી પાંચમ દિને, સુણા પ્રાણી કરે વિયાં. ચંદ્ર પ્રભુ સ્વામ, લહી સુખદામ હસુ!! અજીત સભવ અનંતજી ાસું પચી સુદી શિવધામ શુભ પરિણામ । સુ ॥ ૧ ॥ વૈશાખ વદિ પાંચમ ને ! સુ. સ`મ લીયે કુ'થુનાથ મહુનર સાથ સું!! જેઠ સુદિ પ'ચમી વાસ રાસા મુકિત પામ્યા ધમનાથ શિવપુર સાથ ! સું ! ૨ !! શ્રાવણ સુદિ પંચમી દિન ૫ સુ ! જન્મ્યા તેમિજીદ અતિ ઉછરંગ ॥ સું! માગસર વિદ પાંચમ દિને સું સુવિધિ જનમ સુખ સગ પુન્ય અભંગ ॥ સુ ॥ ૩ ॥ કારતક વદ્િ પ'ચીર્દિને ાસું! સ`ભવ કેવલજ્ઞાન કરા બહુમાન ! સુ ! દશ ક્ષેત્રે તે જીન તણા સું પચમી દિનના કલ્યાણુ સુખના નિધાન સુ ॥ ૪ ॥ ( ઢાળ – ( ૩ ) રાગ – જઈને કેજો મારા - For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy