________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦
દુસમકાળે જીનપદ સેવા, પુરણ પુન્યે પાયારે, ભવિજન. ભાવે સમાવસરણમે, માલા જીનવર નમિયેરે, એ આંકિણ. ૧ કાડાડિ સુરવર મળિ ભાવે, અનિશ સારે સેવારે; પ્રભુનિ ભકિત કરે નિજ શકતે, નિજ આતમ ઉધરેવારે, ભ૦૨
ભકિતભાવ ઉલટ ધણા આણિ, રચના કરત મનેાહારી રે; ત્રિગડાની શાભા કરે ભારિ, તે સાંભળા નરનારરે, ભવિ૦ ૩ જોજન એક પ્રમાણે ભૃમિ, સાધન કરે ચિતલારે; વાયુકુમાર કટક પ્રમુખ જે, દુર કરે ચિતલાઈરે, વિ ૪ નિરમળ નીર સુગંધ વરસાવે, મેઘકુમાર શુભ ભાવે?; ભુતળ પાણિએ બહુ સીંચી, પુન્ય વૃક્ષ માનુ વાવેž, ભિવ પ ખટ ઋતુના અધિષ્ણાયક દેવા, પચવરણ પુષ્પ લેરે; વિગેરે જોજન ભૂમિ લગે, પુંજ કરે વળ ઈરે, ભવિ ક વાયુ મેઘ ખટ રૂતુના દેવતાએ, ભક્તિ કરિ પહેલિ ઢાળે; દાન દયા ગુરૂ ચર ણુ પસાયે, અમૃત સુખ માંહે માલેરે. ભવિ
ઢાળ ૨
રાગ - જેમ જેમ એ ગીરી ભેટીએરે,
--
વાણુન્યતરના દેવતારે, શક્તિ એ ભક્તિ અપારરે; સલુણા મણિ કનક રતને ડરે, મહિયલ શાભા અપારરે, સ૦૧
ત્રીંગડાની શેરભા શી કહુરે કહેતાં ન આવે
જીવનપતિના ત્રિશારે, એક જોજન પ્રથમ ગઢ રૂપાતણારે, નિરમળ ચંદ્ર
19
પાર, સ૦ એ આંકણી. પરમાણુરે; સ૦ સમાનરે, સ૦ ત્રી૦ ૨
For Private And Personal Use Only