________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
તે વખતે હસ્તિપાળ રાજાએ પિતાના આંગણાને દ્વારે આવેલા દેખી રાજાનાં બને નયન કમળ પ્રફુલ્લિત થયાં અને હૃદયમાં ઘણે હર્ષ પામ્યા. મેં ૧ !
ભલે ભલે પ્રભુજી પધારીયા પાઉસ પાવન કિધાં રે, જનમ સફલ આજ અમતણે, અહુ ધરે પાઉલાદીધા રે. રાણ રાય જિન પ્રણમીયા માટે મેતિયડે વધાવિ રે, નિ સનમુખ કર જોડીય, બેઠલા આગલે આવિ રે. ૧૪
ભાવાર્થ: હે પ્રભુજી આપ ભલે ભલે પધાર્યા, અમારાં નેત્ર આજ પવિત્ર કીધાં અને અમારો જન્મ પણ આજે સફળ
કે અમારે ઘેર આપનાં પગલાં થયા. એ પ્રમાણે ભાવના ભાવી રાજા અને રાણી બન્નેએ નમસ્કાર કરીને શ્રેષ્ઠ મોતી વડે વધાવ્યા, અને જીનેશ્વર સન્મુખ હાથ જોડી આગળ આવીને બેઠા છે ર છે ધન અવતાર અમારડે, ધન દિન આજુને એહેર સુરતરુ આંગણે મેરિઓ, મેતિયડે વઠલે મેરે આપું અમારડે એવડે. પુરવ પુન્યના નેહરે, હૈડલ હેજે હરસિએ, જે જિન મલિઓ સંજોગેરે. ૧૫
ભાવાર્થ: હે પ્રભુ! અમારે અવતાર ધન્ય છે, આજને આ દિવસ ધન્ય છે. અમારે આંગણે કલ્પવૃક્ષ ફલ્ય. મોતીએ મેહ વરસ્યા. અહીં અમારે આટલો બધો ૫ પુન્યને સંબંધ કે અમને શ્રી જીવરને સંજોગ મલ્યા છે ૩ છે
અતિ આદર અવધારિએ, ચરમ ચોમાસલુ રહિયારે, રાય રાણું સુરનર સેવે, હિયડલા માંહે ગહગહિયારે. અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિનની પાપ સંતાપ પર થયો, શાતા થઈ તન મનનીરે. ૧૬
For Private And Personal Use Only