________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના..
"
મા
-
-
-
-
-
-
-
-
એક
+
=
આ દેશની સુખસંપત્તિને સઘળે આધાર વરસાદ ઉપર રહેલે છે એ વાત કંઈ નવેસરથી કહેવાની જરૂર નથી. શિયાળાની કડકડતી ઠંડી અને ઉન્ડાળાને આગ વરસાવત તાપ
જ્યારે આપણે સહન કરતાં હોઈએ છીએ ત્યારે આપણી દૃષ્ટિ કેવળ, વર્ષાઋતુ તરફ જ વળેલી હોય છે. અતિશય ટાઢ અથવા અતિશય ગરમી પડે ત્યારે વર્ષાઋતુ પણ એટલી જ ફળ દાયક નીવડશે એમ માનીએ છીએ. પણ આપણું જીવન છે, અને વષત્રિતુ તે આપણા જીવનનું યે જીવન છે એમ કહીએ તે અત્યુક્તિ ન ગણાય.
અત્યારનું વિજ્ઞાનશાસ્ત્ર ઘણું ઘણું ગુઢ અને ન સમજાય તેવી બાબતે ઉપર પિતાનાં તેજસ્વી કીરણ ફેંકી રહ્યું છે. વરસાદને વાયુ સાથે કેવા પ્રકારને સંબંધ છે, વરસાદને સૂર્ય
For Private And Personal Use Only