SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૯), મહા શુદિ અગીયારસે જે મધ્યાન્તકાળે પૂર્વ દિશામાં - ણીથી ભરેલે મેઘને શ્યામરંગવાળે ઘટાટૅપ થાય તે ખરેખર ફાગણ મહિનામાં ઘણેજ વરસાદ થાય, પણ તે પછી જ મહિના સુધી વરસાદની સંભવ ન રખાય. ૫૭, ૫૮ बादश्यां माघ शुक्लस्य शनिवारो यदा भवेत् , तदा तैलादि वस्तुनां मूल्यवृद्धिर्भवेद् ध्रुवम् . ५९ મહા શુદિ બારસને દિવસે શનિવાર હોય તે તેલ વિગેરે વસ્તુઓ મોંઘી થાય. ૫૯. ___ तहिने धूमकेतु थे क्षि गे निशिथेंबरे, दृश्यते हि तदा नूनं राजमृत्यु न संशयः ६० મહા સુદિ બારસને દિવસે મધ્યરાત્રીએ દક્ષિણ દિશામાં જે પુછડીયે તારે દેખાય તે જરૂર રાજાનું મૃત્યુ થાય. ૬૦ તદિને વિવાર નમ નિર્ધ મા, तीव्रः सूर्यस्तथा चैव शीत वायोरसंभवः ६१ तदा चैत्र मधौ चैव महामारी प्रजायते वमन रेच संयुक्ता पूर्ण मृत्युपदा भुवि. ६२ માહ શુદિ બારસને દિવસે જે રવિવાર હાય, આકાર નિર્મળું દેખાતું હોય, સૂર્ય આકરો તાપ આપી રહ્યો છે, અને ઠંડા પવનને સાવ અભાવ હોય તે ચૈત્ર અને વૈશાક માસમાં ઝાડા અને ઉલટી કરાવનારી—તરતજ પ્રાણ હરનાર મહામારી પૃથ્વીમાં ફેલાય. ૬૧ ૬૨ For Private And Personal Use Only
SR No.020478
Book TitleMeghmala Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayprabhsuri
PublisherMeghji Hirji Jain
Publication Year1925
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy