SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) પણ કેટલાક ગ્રંથો છાપવાનું કામ ચાલે છે, આ સર્વ પુસ્તક ગુજરાતી તથા મરાઠી, એ બન્ને ભાત્ર માં પ્રસિદ્ધ કારનો હુકમ છે. આ ઉપરથી થ્રુ મંત સમદૃષ્ટિ કેટલી છે, અને દરેક ઉપયેગી આપવા તર તથા ભાષાની અભિવૃદ્ધિ લક્ષ છે તે સ્પષ્ટ જણાઈ આવેછે કરવા ખાખત સરમહારાજ સાહેબ એમની વિષયનું લેાકેાને શિક્ષણ કરવા તરફ તેમનુ કેટલુ શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમને દ્રવ્યની અનુકૂળતા હાવાથી આવાં કામ કરવાના હુકમ કાધા એટલે બસ, તે ઉપરાંત બીજો કાંઇ શ્રમ મહારાજ સાહેબને લેવા પડતા નથી, એવું કદાચ કેાઇનું ધારવું હોય તેા તે ભૂલ ભરેલું છે. કોઇપણ માણસ એકાદ કામ પેાતાને માથે લઈ તે કરવા માંડે એટલે તેમાં સેકડા પ્રકારની ભાંજગડના સવાલો કેવી રીતે હઠે છે, તે તે તે પોતેજ જાણી શકે છે. શ્રી મત મહારાજા સાહેબના આ હેતુ આજ ઘણા દિવસના છે, અને તે પાર પાડવાના કામમાં તેએ પોતે પુષ્કળ શ્રમ લે છે, તેપણ તે હજી જોઇએ તેટલે જે ફળીભૂત થયા નથી. શ્રીમ'ત મહારાજા સાહેબ એમને વખત અત્યંત અમુલ્ય હૈાત્રાથી તેઓ આવા વિ બયા તરફ આટલું બધું લક્ષ આપે છે, એજ વિશેષ છે. શ્રીમંત સરકારના આ ઉદ્યોગના ઉપચેગ સધળાએએ કરી લીધા, એવુ એમને માલુમ પડશે એટલે પેતાના શ્રમ અને પૈસાનું સાર્થક થયુ એવુ તેઓ માનશે. આ ઉદ્યોગ સંબંધી વધારે લખી વાંચક વર્ગના વખત લેવે ખરાખર નથી; તેમાંના ગુણ દોષ જોવાનું કામ વાંચક વર્ગનુ છે, તે તેએ પેાતાના સારા ભાવથી ખજાવશે તા શ્રીમંત મહારાજ સાહેબ એમને ધણા સંતોષ પ્રાપ્ત થશે. શ્રીમ'ત સરકારના હુકમથી તૈયાર થતાં ઉપર જણાવેલાં કેટલાંક પુરતાની યાદી આ સાથે આપવામાં આવે છે. For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy