SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ સોળમે. ૧૩ રાજાને હરાવવાની હિંમત પકડી. તે જલદીથી ગુમ થઈ શકાય એવું ગુરૂએ મંત્રી આપેલું કવચ પહેરી વિસ વીતરાગના સ્તવન રૂપી ગુટિકાનો ઉપયોગ કરી, ધર્મરાજા પુણ્યકેતુ પ્રધાન અને જ્ઞાનદર્પણાદિ ચુંટી કાઢેલી મંડળી લેઇ લશકરી ખૂબીથી ક્ષણ વારમાં શત્રના સિન્યની વચ્ચે આવી પહોંચે. ત્યાં જ્ઞાનદર્પણને કહ્યું કે, “મેહરાજા ક્યાં છે તે બતાવ. હું તેને રમત વારમાં નિસ્તેજ કરી નાખું છું.” જ્ઞાનદર્પણ બોલ્યા કે, “મહારાજ દેખવા માત્રથી ગભરાતા લેકીને જવર લાવનાર મહારાજાનું સ્થાન આ આપની આગળ દેખાય છે. આ રીતે પધારો.” પછી સર્વે તે રસ્તે પ્રવેશ કરી મેહ રાજને અને તેના પરિવારને જુસ્સામાં ઉલ્લાસ ભેર ભાષણે કરતાં જોઈ જરાવાર રીતે ઉભા રહ્યા. . તે વખતે મેહ લત હતો કે, “મારે શ થઈને પુરૂ પ્રાણ રણમાં નિર્ભય ઉભું રહી શકે? મારા બાહુ સર્વ જગતને જીતવા સમર્થ છે. જુઓ તો દુબુદ્ધિ દૈવનું અવિચાર્યું કૃત્ય !” મેહનું એ કહેવું સાંભળી પાપકેતુ મંત્રી બે કે, “મહારાજ, જગતમાં વીરમણિ ચાલુકય રાજાને મનુષ્યમાત્રમાં મા ક. એને ના પુણ્યના ઉદયને લીધે રાજારૂપે પૃથ્વી પર અવતરે કોઈ ભાવી તીર્થંકર જણાય છે.” એટલે મેહ ધાયમાન થઈ છે કે, “જેના વજાગ્નિ જેવા પ્રતાપથી રાજાઓ નાશ પામ્યા છે તે હું મારા શત્રુનાં પરાક્રમ સાંભળી રહું છું એ ખેદ યુક્ત છે,” એમ કહી વળી તે હાથમાં ખ લઈ બરાડા પાડી ઉઠશે કે, “કોણ છે એ મારા દુશ્મનની પુષ્ટિ કરનાર અધમ પુરૂષ ?” એવામાં તેને પુત્ર રાગ આવી છે કે, “હે પિતાજી, આ વગર કારણે કલેશ શા માટે ? મારાથીજ આપણા શત્રુઓને હણવાનું કાર્ય સિદ્ધ થયું જાણે. મેઘને ગડગડાટ સાંભળ્યા બરાબર For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy