SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ગો ૨૭૧ સનદની પૂઠે શેર વાઓ સાથે મુકાબિલ કરે પહેલી રબી ઉલ અવલ સને ૩૮ સ્વાહા (હકીકતની ઘબુક)માં લખવામાં આવ્યું. સાદ– અરજી લખવામાં આવી ૭ રબીઉલ અવલ સને ૩૮ સ્યાહાનામા સાથે ફરીથી અરજી મુકાબિલ કરી. શાહે આલમ બાદશાહે ગાઝી બહાદુરખાને ઝાદે મીર એહમદઅલીખાન મુઅજજ મુદે લા તા. ૬ રબીઉલ અવ્વલ સને ૩૮ સ્વાહામાં દાખલ કરી સ્થાહે પહોંચતાં હજારના સ્વાહા મુજબ છે. ૧૧ સવાલ ૩૮ મુકાબિલ થઈ અને ફેહરીસ્તમાં છે. ફેરોસ્તમાં દાખલ છે. શાહ આલમ અદશાહે ગાઝી ફીદવીએ બશ રામ મીમ બાદશાહે ગાઝી બિન હજરતે શાહ આલમ મીરઝા મહોમ્મદ અકબરશાહ બહાદુરનૂરે દીદએ સાહેબ કિરાની ખુલાસાએ ઔલાદે ગુરગાની નૂરે હદાએ ખિલાત કરીએ બાસેરએ સુલતનત એન તા. ૨૨ બાવીસમી માહે જીકાદ સને ૩૮ જુલુસે વાલા નકલ વાકએ કુલની ઑફિસમાં પહોંચી. વાવ તા. ૨૨ બાવીસમી જીકાદ સને ૩૮ જુલુસે વાલા વાકએ કુલની ધબુકમાં દાખલ કરવામાં આવી. વાવ For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy