SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કલ્પસૂત્ર ભાષાંતર Acharya Shri Kallassagarsuri Gyanmandir H દ્વિતીય વ્યાખ્યાનમ્ હોય (પૂર્વ નુ રિહંતા વા વવવત-વાસુદેવા વા) ખરેખર, તીર્થકરો, ચક્રવર્તીઓ, બલદેવો તથા વાસુદેવો (૩યારત્નસુ વ) ઉગ્રંકુલોને વિષે (મોડ-રાયજૂ-નાથ-ત્તર-દ્વાન-દરિવંશપુરુત્વેસુ વા) ભોગકુલોમાં, રાજન્યકુલોમાં, જ્ઞાતકુલોમાં, ક્ષત્રિયકુલોમાં, ઇશ્વાકુ કુલોમાં, હરિવંશ-કુલોમાં (૩ન્નયરે વી તડપ્યારે વિસુદ્ધના ગુનર્વસુ) અથવા તેવા પ્રકારના બીજા પણ વિશુદ્ધ જાતિવાળા અને વિશુદ્ધ કુલવાળા વંશોમાં થિથી (કાયાપુંસુ વા) આવ્યા હતા (ગાયાત્તિ વા) આવે છે (સાયારૂત્તિ વા) અને આવશે Il૨૨ા (ચિ પુળ રિ મારે તો ઝેરથમૂ) પરંતુ લોકોને વિષે અચ્છેરારૂપ એવો પણ ભાવ છે, કે જે પણ હ, ભાવ (૩iતાર્દિ ૩ff- sufté વવંતહિં સમુગMફ) અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી | ગયા બાદ ઉત્પન્ન થાય છે. શ્રીવીરપ્રભુ તે અચ્છેરા રૂપે બ્રાહ્મણકુલમાં ગર્ભપણે આવ્યા છે. કારણ કે - (નામ વા વર્મસ ૩વસ્વાસ વેસન્નિાઇ૩ર) જેની સ્થિતિ ક્ષીણ થઈ નથી, જેના રસનો પરિભોગ થયો નથી, તથા જે આત્મપ્રદેશ થકી દૂર ગયા નથી; એવા નીચ ગોત્રકર્મના ઉદય વડે (G A vi રિફ્રેતા વા વવ વન-વાસુજેવા વા) તીર્થકરો, ચક્રવર્તીઓ બલદેવો તથા વાસુદેવો (તસ્નેનું વા) અંતકુલોને વિષે (વંત-તુચ્છ--વિજ્ઞાન-વિજ-મહિપ વ) પ્રાન્ત કુલોને વિષે, તુચ્છકુલોમાં, For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy