SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir YAN કલ્પસૂત્ર ભાષાંતર દ્વિતીય વ્યાખ્યાનમ્ (૨૭) ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં અવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભોગવતાં બાકી રહેલા નીચ ગોત્રકર્મના ઉદયથી, સત્યાવીશમે ભવે વીર પ્રભુનો જીવ બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની | ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થયો. આવી રીતે નીચ ગોત્રકર્મના ઉદયથી તીર્થકર શ્રીવીરપ્રભુનો જીવ ભીક્ષુક કુલમાં આવ્યો, તેથી સૌધર્મેન્દ્ર વિચાર કરે છે કે – ( if રિહંતા વા વવટ્ટી વા વા વા વાસુર વ) નીચ ગોત્રકર્મ ક્ષીણ ન થયું હોય તો અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ અચ્છેરા રૂપે બને છે કે - તીર્થકરો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો (ચંતકુમ્નસુવા) શૂદ્ર કુલોમાં (પંતગુત્તેજુ વા) અધમ કુલોમાં (તુચ્છ-ર- મિત્ર-વિવા-મહાસુ વા) તુચ્છકુલોમાં, દરિદ્રકુલોમાં, ભિક્ષુકકુલોમાં, કુપણકુલોમાં તથા બ્રાહ્મણકુલોમાં (૩યારૂં વ) આવ્યા હતા. (૩માયાન્ત વા) આવે છે અને ડાયાત્તિ વા) આવશે. (વુરિંસિ મિત્તા વવમિંસુ વા)નીચગોત્રમાં | કુક્ષિને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયા હતા (વરાત્તિ વ) ઉત્પન્ન થાય છે (વયમરા વા) અને થશે. A (નો વેવ ાં ગોળગમ્મનિવમો નિયમિ! વ) પરન્તુ નીચકુલમાં યોનિમાર્ગથી જન્મને માટે * કોઈ પણ વખત નીકળ્યા નથી (નિવામત્તિ વ) નીકળતા નથી (નિવમત્તિ વ) અને નીકળશે પણ [. .. ૮૨ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy