SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kbbatirth.org (वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा उदउल्लेण वा ससिणिद्वेण वा काएणं અસળે વા પાળે વા આમં વા સામે વા આહારિત) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને વરસાદના પાણીના ટપકતા બિંદુઓ યુક્ત અથવા પાણીવાળું શરીર હોય ત્યાં સુધી અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પે નહિ ॥૪૨॥ શિષ્ય પૂછે છે કે – (સે વિષ્માદુ મંતે ?) હે ભગવન્ ! એમ શા કારણથી કહો છો ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (સત્ત સિોહાયચળા વળત્તા) જેમાંથી પાણી સૂકાતાં વાર લાગે એવાં સાત સ્થાન જિનેન્દ્રોએ પ્રરૂપ્યાં છે; (તં નહા−) તે આ પ્રમાણે - (પાળી પળિનેહા) બન્ને હાથ, આયુષ્યરેખાદિ હસ્તરેખાઓ, (ના નસિદ્દા) અખંડ નખ, નખના અગ્રભાગ, (મમ્મુન્ના ગહના ત્તા) ભ્રકુટી, દાઢી, અને મૂછ. (જ્ઞક્ષ પુળ પૂર્વ નાખિન્ના-) હવે પાણી સૂકાઈ જતાં તે સાધુ કે સાધ્વી એમ જાણે કે - (વિગોવણ મે વા છિન્નસિનેદે) મારું શરીર પાણીના બિંદુઓ રહિત થઈ ગયું છે, અને શરીરે જરા પણ પાણી રહ્યું નથી, (પૂર્વ સે બડ્ ઞસમાં વા પાળે વા આમ વા સામ વા આહાસ્તિ!) એવી રીતે જાણે ત્યારે તેને અશન પાન ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પે (૧૫) II૪૩॥ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમં વ્યાખ્યાનમ ૬૦૧
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy